Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 364
________________ 324 4 હસ્તકાંઠ ધન મળશે એમ જુના વખતનું વાકય છે) તે પછી જે નાસિકાને સ્વર ચાલતે હોય તે દિશામાં બેસી પૂછનાર પૂછે, તો તેની ધારણાઓ કેમ સફળ ન થાય? થાય જ. સ્વેચ્છ, સ્ત્રી અને બાલકની વાર્તા (જે નિર્દોષપણે કહેવાએલી હેય) સાંભળીને, અથવા પ્રકાલે આકસ્મિક કઈ બોલી જાય તેની વાણું સાંભળીને તેના સ્વરૂપ ઉપરથી પણ પ્રશ્રન સિવાય પણ પૂછનારને શુભાશુભ કહી શકાય છે. શ્રી ચંદ્રાચાર્યના બુદ્ધિમાન શિષ્ય શ્રી પાશ્ચચંદ્રજીએ અનેક શાસ્ત્રોમાંથી શોધન કરી આ હસ્તકાંડ નામના ગ્રંથની રચના કરી છે. 92 થી 100 ઇતિ હસ્તકાંડ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376