Book Title: Gyanmanjari
Author(s): Devchandra, Yashovijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ [7] નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનને આમળો, જિનવર કહે છે. જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 6 ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રો ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે કરો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. 7 વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈને, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લે. છેદ્યો અનંતા. .. *** * * * *** 8 રાળજ, ભા. 1947 --શ્રીમદ્ રાજચંદ્ર “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમ્યક્દર્શનને નમસ્કાર” “હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.” –શ્રીમદ્ રાજચંદ્ર 'રુ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 466