________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૫ तस्माद्धर्मानुष्ठानं निरन्तरं कार्यमेव, किंतु तत्कुर्वता सर्वशक्त्या विधौ यतनीयम्, इदमेव च श्रद्धालोर्लक्षणम्, आहुश्च
“વિદિસાર વિય સેવફ, સજ્જાનૂ સત્તિમં અનુકાળ |
दव्वाइदोसनिहओवि, पक्खवायं वहइ तंमि ।।१।। [ धर्मरत्नप्रकरणे गा. ९१]
धणाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धण्णा ।
विहिबहुमाणी धण्णा, विहिपक्ख अदूसगा धण्णा ।।२ ।। [सम्बोधप्रकरणे सुगुरु० ३४०]
आसन्नसिद्धिआणं, विहिपरिणामो उ होइ सयकालं ।
विहिचाओ अविहिभत्ती, अभव्वजियदूरभव्वाणं ।।३।। " [ सम्बोधप्रकरणे देवाधि. १९३] ति ।
कृषिवाणिज्यसेवादि भोजनशयनाऽऽसनगमनवचनाद्यपि द्रव्यक्षेत्रकालादिविधिना पूर्णफलवन्नान्यथा, अत एव सकलपुण्यक्रियाप्रान्तेऽविध्याशातनानिमित्तं मिथ्यादुष्कृतं दातव्यमेवेत्यलं प्रसङ्गेन ।। ५५ ।। ટીકાર્ય ઃ
૨૫૪
-
.....
तथा . પ્રશ્નોન ।।૪. સ્મૃતિ અનવધારણ :- અને સ્મૃતિનું=સામાયિકના કરણના અવસરના વિષયવાળી સ્મૃતિનું અથવા કરાયેલા સામાયિકની સ્મૃતિનું, પ્રબલ પ્રમાદના યોગથી અનવધારણ= અનુપસ્થાપન, સામાયિકવ્રતનો અતિચાર છે. આ કહેવાયેલું થાય છે. ‘મારે ક્યારે સામાયિક કરવી જોઈએ અથવા મારા વડે સામાયિક કરાયું કે નહીં' એ સ્વરૂપ સ્મરણનો ભ્રંશ અતિચાર છે; કેમ કે મોક્ષ-અનુષ્ઠાનનું સ્મૃતિ મૂલપણું છે. જે કારણથી કહેવાયું છે
-
“પ્રમાદયુક્ત એવો જે શ્રાવક ક્યારે સામાયિક કરવું જોઈએ અને કરાયું અથવા ન કરાયું સ્મરણ કરતો નથી તેનું કરાયેલું પણ તે=સામાયિક, વિલ જાણવું.” ॥૧॥ (શ્રાવક પ્રજ્ઞપ્તિ-૩૧૬, સંબોધપ્રકરણ-૭/૧૧૦) એ ચોથો અતિચાર છે.
૫. અનાદર :- અને અનાદર=અનુત્સાહ=પ્રતિનિયત વેળામાં સામાયિકનું અકરણ અથવા યથા કથંચિત્કરણ અને કરણ અનંતર જ પારણ. જે કારણથી કહેવાયું છે
-
“કરીનેસામાયિક કરીને, તે જ ક્ષણે પારે છે. અથવા યથાઇચ્છાએ કરે છે=જેમ તેમ કરે છે. અનવસ્થિત સામાયિકવાળાનો અનાદર હોવાથી તે=સામાયિક, શુદ્ધ નથી.” ॥૧॥ (શ્રાવક પ્રજ્ઞપ્તિ-૩/૭)
-
અહીં શંકા કરે છે – કાયદુપ્રણિધાનાદિમાં, સામાયિકના નિરર્થકપણાદિના પ્રતિપાદનથી વસ્તુનો= સામાયિકરૂપ વસ્તુનો, અભાવ જ કહેવાયો. અને અતિચાર માલિત્યરૂપ જ છે, એથી કેવી રીતે સામાયિકના અભાવમાં આ=અતિચાર થાય ? આથી આ ભંગો જ છે અતિચારો નથી.
આ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે અનાભોગથી અતિચારપણું છે.