Book Title: Dharm Sangraha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 296
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮ તથા - "दुविहं तिविहेण पढमो, दुविहं दुविहेण बीअओ होइ । દુવિહં વિદેળ, વિદું ચેવ તિવિદેનં ।।।।” ત્યાદ્રિ । तथा प्रयत्नः-सम्यक्त्वव्रतग्रहणोत्तरकालं तदनुस्मरणादिः, सम्यक्त्वप्रतिपत्तौ उक्तरूपः, अप्रत्याख्यातविषयस्यापि वा यथाशक्ति परिहारोद्यमरूपा यतना, "नो मे कप्पइ अन्नउत्थिए ” [] इत्यादिका - “परिसुद्धजलग्गहणं, दार अधण्णाइआण तह चेव । गहिआणवि परिभोगो, विहिए तसरक्खणट्ठाए । । १ । ।" इत्यादिका च । ૨૭૭ तथा विषयः-सम्यक्त्वव्रतगोचरो जीवा जीवादितत्त्वरूपः स्थूलसङ्कल्पितप्राण्यादिरूपश्च तत उपायादीनां द्वन्द्वोऽतस्ते उपायरक्षणग्रहणप्रयत्नविषयाः “मुणेअव्व "त्ति ज्ञातव्याः, इह विशेषतोऽनुक्ता अपि कथमित्याह - “कुम्भकारचक्रभ्रामकदण्डदृष्टान्तेन” धीरैः - बुद्धिराजितैः, इदमुक्तं भवति - यथा कुम्भकारचक्रस्यैकस्मिन्नेव देशे दण्डेन प्रेरिते सर्वे तद् देशा भ्रमिता भवन्ति, एवमिह सम्यक्त्वव्रताश्रितविविधवक्तव्यताचक्रस्य सम्यक्त्वव्रतव्रतातिचाररूपे एकदेशे प्ररूपिते उपायादयस्तद्देशा आक्षिप्ता एव भवन्ति । ते च सूत्रादवसेयाः, सङ्क्षेपकरणत्वेनेह तेषामनुक्तत्वादिति गाथार्थः " [पञ्चाशकवृत्तिः १ / ३४ ] ।।५८ ।। ટીકાર્થ ઃ एवं થાર્થ:।। આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સમ્યક્ત્વ-અણુવ્રત-ગુણવ્રતશિક્ષાવ્રતો, અને તેના અતિચારો કહેવાયા. અને તેના કથનમાં તેના અધિકારથી વાચ્ય ઉપાયાદિ પણ=સમ્યક્ત્વ અને બાર વ્રતના અધિકારથી વાચ્ય ઉપાયાદિ પણ, યથાસ્થાન અર્થથી બતાવાયા જ છે. એ પ્રમાણે સ્વયં વિચારી લેવું. અને નામથી=સાક્ષાત્ કથનથી, તેઓની સંકલના=ઉપાયાદિની સંકલના, જે પ્રમાણે પંચાશકમાં છે વ્યાખ્યા — “કુંભારના ચક્રના ભ્રામક દંડના ઉદાહરણથી ધીરપુરુષોએ ઉપાયો=સમ્યક્ત્વ અને અણુવ્રતાદિના ઉપાયો, તેનું રક્ષણ તેનું ગ્રહણ, તેનો પ્રયત્ન અને તેની પ્રવૃત્તિના વિષયો સૂત્રથી જાણવા જોઈએ.” ।।૧।। (પંચાશક ૧/૩૪) · સૂત્રથી=આગમથી, ઉપાયાદિ જાણવા જોઈએ એ પ્રકારે આનાથી સંબંધ છે=જાણવા જોઈએ એનાથી સંબંધ છે. ત્યાં ઉપાય સમ્યક્ત્વ અણુવ્રતાદિના સ્વીકારમાં અભ્યુત્થાન આદિ લક્ષણ હેતુ છે. અને કહે છે “અભ્યુત્થાનથી, વિનયથી, પરાક્રમથી, સાધુની સેવનાથી સમ્યગ્દર્શની પ્રાપ્તિ, વિરતાવિરતિની પ્રાપ્તિ=દેશવિરતિની પ્રાપ્તિ, સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે.” () અથવા જાતિસ્મરણાદિ, તીર્થંકરનું વચન કે તેમનાથી અન્ય એવા મહાપુરુષનું વચન સ્વરૂપ ઉપાય છે. જેને કહે છે — “જાતિસ્મરણથી, પરવાગરેણ=પ્રકૃષ્ટ એવા તીર્થંકરના વચનથી, કે અન્ય મહાપુરુષના વચનને સાંભળીને સમ્યક્ત્વાદિ થાય છે અથવા પ્રથમ અને બીજા કષાયનો ક્ષયોપશમ ઉપાય છે=અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી સમ્યક્ત્વના

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332