Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 13
________________ સાહિત્ય સિરિઝ શરૂ કરવામાં આવેલ. અને “પંચપ્રતિક્રમણ સૂત્રનુ પ્રકાશન તેના પ્રથમ પુ તરીકે કરવામાં આવેલ. આ ગ્રંથ ખપી જવાથી સીરીઝનું બીજું પુષ્પ પ્રગટ કરવાને સભાને પ્રસંગ પ્રાપ્ત થશે. અને તેના બીજા પુરુષ તરીકે “ધર્મ-કૌશલ્યની લેખમાળા ગ્રંથાકારે પ્રગટ કરવાનો નિર્ણય લેવા જે જનતા સમક્ષ રજૂ કરતા અને આનંદ થાય છે, સ્વ. મેચંદભાઈએ, ઉપરોક્ત ત્રણે લેખમાળાના એકસો સે ચ લખ્યા હતા. એટલે “ધર્મકોશલ્યના એક સો સૂત્રે જ હેવા જોઈએ, પરંતુ તેને પૂર્ણ ભાગ અમેને પ્રાપ્ત થઈ શક્યો નથી એટલે પ્રાપ્ત થએલ બાણું સુત્રો પ્રગટ કરી અને કૃતાર્થતા અનુભવીએ છીએ. ધર્મ એ તે પ્રાણુ–માત્રને તરવાનું એક નાવ છે, જે ધર્મને ધર્મના ખરા સ્વરૂપમાં ઓળખે, ધર્મને-માનવતાને મર્મ જીવનમાં ઉતારે અને પિતાના જીવનને ધન્ય બનાવે તેણે જ સાચી “ધર્મ–કૌશલ્યતા કેળવી ગણાય. વ. મોતીચંદભાઈએ આ સાદું સત્ય પિતાની કુશળતાથી આ ગ્રંથમાં સરળ ભાષામાં રજૂ કર્યું છે. આબાલ-વૃદ્ધ સી સમજી શકે તેવો સરળ તેમની શૈલી છે. અને તેને ખરે રસ તે તેના વાચકો જ અનુભવી શકે. - આ ગ્રંથ પરત્વે વધુ કહેવાની અગત્ય અમને લાગતી નથી. વાચકો આ ગ્રંથ અભ્યાસની દષ્ટિએ વાંચે અને ધર્મને મમ પિતાના જીવનમાં ઉતારે તે આ ગ્રંથ પ્રકાશનને શ્રમ વધુ સાર્થક બને. આશા છે કે સૌ કોઈ આ વાત પ્રેમપૂર્વક અપનાવશે. * * * * પ્રકાશક

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 214