________________
मुनिहर्षिणी टीका अ. १ असमाधिस्थानवर्णनम् नाऽन्वेषयति तदा एषणां विना पदार्थग्रहणेन षड्जीवनिकायानुकम्पाविरहो भवति । यथौषधाशिनः पथ्यसेवनेनैव नरुज्यं, तथैव मुनेरपि एषणयैवाहारादिग्रहणेन चारित्रशुद्धिः, तयाऽऽत्मशुद्धिः, तया च समाधिमाप्तिः, तया च तपःसंयमाराधनं, तेन च शुक्लध्यानं, तेन ज्ञानाधनन्तचतुष्टमयमाविर्भवति, तेन यथाख्यातचारित्रं, तेन सकलकर्मक्षयस्तेन च मोक्षः। अत एषणायां मुनिना सयत्नेन भाव्यमिति ॥ मू० २० ॥
उपसंहारनाह-एए' इत्यादि । ।
मूलम्-एए खल्ल थेरेहिं भगवंतेहिं बीसं असमाहिटाणा पण्णत्ता त्ति बेमि ॥ सू० २१ ॥ नहीं करता है तो एषणा विना पदार्थ ग्रहण करने से षड्जीवनिकाय के प्रति अनुकम्पाका अभाव हो जाता है । जैसे औषध सेवन करने वाला पथ्य का पालन करता है तो रोगमुक्त होता है। वैसे ही मुनिका एषणा से ही निर्दोष आहार आदि ग्रहण करने पर चारित्र शुद्ध होता है । चारित्रशुद्धि से आत्मशुद्धि होती है । आत्मशुद्धि से समाधि की प्राप्ति होती है। उससे तप संयम का आराधन होता है। उससे शुक्ल ध्यान होता है । उससे ज्ञान आदि अनन्त चतुष्टय का उदय होता है। उससे यथाख्यात चारित्र होता है उससे सकल कर्मो का क्षय होता है, और उससे मोक्ष होता है । इसलिये मुनि एषणा में प्रयत्नशील होवे ॥सू.२०॥ પણ (તપાસ) ન કરતો હોય તે એષણવિના પદાર્થ ગ્રહણ કરવાથી વહૂજીવનિકાયના પ્રતિ અનુક પાને અભાવ થઈ જાય છે જેમકે–ઔષધ સેવન કરવાવાળો પથ્યનું પાલન ગ્રહણ કરે છે તે ગમુક્ત થાય છે, તેવી જ રીતે મુનિની એષણાથીજ નિર્દોષ આહારઆદિ કરવાથી ચારિત્રશુદ્ધિ થાય છે ચારિત્રશુદ્ધિથી આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિથી સમાધિ પ્રાપ્ત થાય છે. તેનાથી તપ સંયમનું આરાધન થાય છે. તેનાથી શુકલ ધ્યાન થાય છે તેનાથી જ્ઞાન આદિ અનન્ત ચતુષ્ટયને ઉદય થાય છે તેથી યથાખ્યાત ચારિત્ર થાય છે, તેનાથી સકલકને ક્ષય થાય છે, તથા તેનાથી મેક્ષ થાય છે. એ માટે મુનિએ मेषामा प्रयत्नशीe 2g (सू० २०)