Book Title: Dashashrut Skandh Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 492
________________ - ४४६ दशाश्रुतस्कन्धसूत्र ३-तृतीय पुरुषः स्त्री सम्बन्धिकम् ॥३॥ ४-चतुर्थ स्त्रीपुरुपसम्बन्धिकम् ॥४॥ ५-पञ्चमं मनुष्यो देवसम्बन्धिकं करोति । स देवो भूत्वा परकीयदेव्या स्वविकुर्वितदेव्या आत्मीयया देव्या च सार्द्ध कामभोगात् सेवते ॥ ५ ॥ ६-षष्ठं मनुष्यो देवस्य निदानं कृत्वा देवो भवति । तत्र स्वविकुर्षितदेव्या स्वकीयदेव्या च सह भोगान् मुक्ते, न परकीयया । ततश्च्युतो मनुष्यलोके जिनमणीतधर्मादन्यत्ररुचिः सन् आरण्यकादिः कन्दमूलाधाहारी भवति । स्त्रीकामेषु मूर्छितो मृत्वा असुरकुमारेषु किल्लिपिकदेवत्वेन समुत्पद्यते । ततश्च्युत्वा भूयो मनुष्यलोके एलमूकत्वेन जन्म गृह्णाति दुर्लभवोधिश्च जायते ॥६॥ ३-तृतीय निदान-पुरुष, स्त्री सम्बन्धि निदान करता है ॥३॥ ४-चतुर्थ निदान-स्त्री, पुरुषसम्बन्धी निदान करती है ॥ है। ५-पांचवां निदान-मनुष्य, देवसम्बन्धी निदान करता है। वह देव होकर परकीयदेवी के, स्वविकुर्वित देवी के और अपनी देवी के साथ कामभोग का सेवन करता है ॥५॥ ६-छठा निदान-मनुष्य देवसम्बन्धी निदान करके देव होता है, वहाँ स्वविकुर्वित देवी से और अपनी देवी से कामभोग करता है। परकीय देवी से नहीं। अनन्तर वहा से चचकर मनुष्यलोक में जिनभाषित धर्म से भिन्नधर्म में रुचि रखता है । अरण्यमें वास करता है। कन्द मूल आदिका आहार करता है। स्त्री की कामनामें मूर्छित होकर मरने के अनन्तर असुरकुमारों में किल्बिषिकदेव होकर जन्म पाता है । वहाँ से चवकर फिर मनुष्यलोकसें गूंगा होकर जन्म लेता है और दुर्लभबोधि होता है ॥६॥ 3-बी निदान-पुरुष श्री. ध निदान 3रे छ (3) ४-याथु निहान-श्री, पुरुषसमधी मिहान ४२ छ (४) પ–પાંચમું નિદાન-મનુષ્ય, દેવસ બંધી નિદાન કરે છે તે દેવ થઈને પરાઈ દેવીની સાથે સ્વવિકુવંત દેવી સાથે અને પોતાની દેવી સાથે કામગનું સેવન કરે છે. (૫) - ૬-છઠું નિદાન-મનુષ્ય, દેવસંબધી નિદાન કરીને દેવ થાય છે ત્યા સ્વવિકૃતિ દેવી સાથે અને પિતાની દેવી સાથે કામગ કરે છે. પરાઈ દેવી સાથે નહીં. પછી ત્યાથી ચવીને મનુષ્યલોકમાં જિનભાષિત ધર્મથી જુદા ધર્મમાં રૂચિ રાખે છે. અરણ્યમાં વાસ કરે છે. કદ મૂલ આદિને આહાર કરે છે. સ્ત્રીની કામનામાં મૂછિત થઈને મરી ગયા પછી અસુર કુમારમાં કિલિબષિકદેવ થઈને જન્મ પામે છે. ત્યાંથી ચવીને પાછે મનુષ્ય લેકમાં મુંગે થઈને જન્મ લે છે અને દુર્લભધિ થાય છે (૬) .

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497