Book Title: Dashashrut Skandh Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 496
________________ - - -- - दशाश्रुतस्कन्धसूत्रे भूपालान्वयकञ्जवासरमणिः सर्वार्थिवाञ्छाभरो, मोदं चेतसि मोरवीनरपतिः श्री लक्ष्यधीरो वहन् । जीवोद्धारधुरीणतां प्रकटयन साहित्यकार्य शुभे, प्रादाग्निर्मलभक्तिपूर्णहृदयो मुद्रासहस्त्रद्वयम् ॥ ६ ॥ अत्रत्यः सुखदः कृपासमुदयः श्रीजैनसंघो मिथः,प्रेमावद्धविधेयपद्धतिमिलद्दीनातरक्षापरः । शुद्धस्थानकवासिधर्मनिरतो रनत्रयाभः शुभः, श्रद्धावान् निगमे जिनमवचने श्रेयस्करे शोभते ॥ ७ ॥ प्रजा पर प्रेम रखने वाले, नृपगणों में श्रेष्ठ वीर श्री ५ लखधीरसिंहजी साइव इस सूत्र की टीका के समाप्तिकाल में भगवान् जिनेन्द्र देव प्ररूपित प्रशस्त धर्म का श्रवण करने के लिये आये ॥५॥ राजवंशरूप कमल को विकसित करने में सूर्यसमान, प्रायः सभी याचको की याचना को पूर्ण करने वाले, प्रसन्नहृदय मोरबीनरेश श्रीमान् लखधीरसिंहजी साहब, आप जीवदया के कार्य में सर्वदा संलग्न रहते हैं। इन्होंने इस साहित्योद्धाररूपी शुभकार्य में भक्तिपूर्ण निमल हृदय से दो हजार (२०००) रुपये दिये ॥ ६ ॥ यहा का श्री जैनसंघ सभी के लिये हितकारी है, कृपालु है, परस्पर प्रेम से मिलकर कार्य करनेवाला है, दीन और आत्तों की रक्षा में सर्वदा तत्पर है, शुद्ध स्थानकवासी धर्म में निरत है, रत्न પ્રજાપર પ્રેમ રાખવાવાળા રાજાઓમાં શ્રેષ્ઠ વીર શ્રી ૫ લખધીરસિંહજી સાહેબ મોરબી નરેશ આ સૂત્રની ટીકાના સમાપ્તિ સમયે ભગવાન જિનેન્દ્ર દેવપ્રરૂપિત પ્રશસ્ત ધર્મનું શ્રવણ કરવા માટે પધાર્યા (૫) રાજવ શરૂપી કમલને વિકસાવવામાં સૂર્ય સરખ, મુખ્યત. સર્વ યાચકની યાચનાને પૂર્ણ કરવાવાળા, પ્રસન્નહુય મેરબીનરેશ શ્રીમાનું લખધીરસિહજી સાહેબ જીવદયાના કાર્યમાં હમેશા સ લગ્ન રહે છે, તેઓએ આ સાહિત્યદ્વાર રૂપી શુભકાર્યમાં मतिपूर्ण निर्भर ध्यथा मेड००२ (२०००) ३पिया म ४ (6) . અહીને શ્રી જૈન સંઘ સર્વ માટે હિતકારી છે, કૃપાળું છે, પરસ્પર પ્રેમથી મળીને કાર્ય કરવાવાળે છે, દીન—દુઃખીઓની રક્ષા માટે સર્વદા તત્પર રહે છે. શુદ્ધ સ્થાનવાસી ધર્મમાં સંલગ્ન રહે છે પત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) થી સુશોભિત

Loading...

Page Navigation
1 ... 494 495 496 497