Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 40
________________ = = . : } *: ક *;' ' ખુદ ચંપાની રાજકુમારી ચંદનબાળા છે. પ્રભુ ભિક્ષા લેવા આગળ વધ્યાને અચાનક પાછા ફરી ગયા, ચંદનબાળાએ ભિક્ષા માટે લંબાવેલે હાથ લંબાયેલે જ રહી ગયે. એ દુખિયારી બાળા રડી પડી ને બેલીઃ “હે નાથ! તમે શેના રે ! હે ભકિતવત્સલ ભગવંત ! આ ભિક્ષા સ્વીકારે!” ચંદનબાળાના આંખનાં આંસુડે ને મુખના બેલડે પ્રભુ પાછા. ફર્યા ને એમણે મૂઠી અડદના બાકુળાની ભિક્ષા સ્વીકારી.] સંકેત કરીને સ્વામી ગયા તમે વનમાં રે, થઈ કેવળી કેવળી કીધ, ધરી જે મનમાં રે; અમે કેસર કેરા કીચ, કરીને પૂજુ રે; તેાયે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુજુ રે. આ૦ ૨. [ નક્કી, આ બધી ચેષ્ટાઓ દ્વારા આપે એ દુઃખિયારી બાળાના ઉદ્ધારનો કંઈક સંકેત કર્યો. કારણ કે આપ એ પછી વનમાં ગયા, કેવળજ્ઞાની થયા, તપ તપ્યા, ને મનમાં હતું તો ચંદનબાળાનો સારો ઉદ્ધાર કર્યો. એને સાધ્વી. કરી અને કેવળજ્ઞાની બનાવી. અમે કેસરનાં (કૂંડાં)કીચ ભરીને આપને પૂજવાની. ભાવના રાખીએ છીએ, પણ રખે ને કંઈક અવિવેક અનુપયેગ થઈ જાય ને શ્રાવકધર્મના પહેલા વ્રત–સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતનું ખંડન થઈ જાય, તેથી ડરીએ છીએ.] જીવહિંસાનાં પચ્ચખાણ મૂળથી કરીએ રે, દુવિહં તિવિહેણું પાઠ, સદા અનુસરીએ રે; - : * *: *, *, “વર Jain Education International Personal & Private Use Only www.enelibrăry.org 5

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112