Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 88
________________ ) એણી રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી; ધડી બે સામાયિક ઉચ્ચરીએ, વળી બત્રીસ દાખને પરિહરીએ. હે સુખકારી૦ ૪ [રાજા, મંત્રી કે શ્રીમતે સામાયિક કેવી રીતે કરવું, તે કહે છે : તેઓએ ધેડા, રથ, હાથીને શણગારવા, વાજિંત્રા વગડાવવાં, ગીત ગવરાવવાં. આગળ પાતે પગે ચાલે; આ રીતે ઠાઠથી ગુરુ સમીપે આવવું, જેથી અન્ય દનવાળા પણુ જૈનદર્શનની પ્રશંસા કરે. આ પછી ગુરુ પાસે આવી સમત્વભાવપૂર્વક એ ધડીનું સામાયિક લેઃ અને સામાયિકના (૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના એમ) બત્રીસ દ્વેષ ટાળે. લાખ એગણસાઠ બાજુ કાડી, પચવીસ સહસ નવસે જોડી; પચવીશ પશ્ર્ચાપમ ઝાઝેરુ, એ બાંધે આયુ સુરકૈરુ. હે સુખકારી॰ પ [સમત્વપૂર્ણાંકનું એક સામાયિક કરનાર ૯૨, ૫, ૨૫, ૯૨૫ પક્ષેાપમ સાધિક દેવગતિનુ આયુષ્ય બાંધે. ] સામાયિક વ્રત પાળી યુગતે, તે ભવ ધનમિત્ર ગયે મુગતે; આગમ રીતે વ્રત હું પાળુ, પંચમ ગુણઠાણુ અનુવાળું. હૈ સુખકારી૦૬ Jain Education International ૭ For Personal & Private Use Only www.ja

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112