Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 100
________________ એક જ જામ કરવા કરીએ. મુનિને સદા દાન આપીએ, અને બારમા વ્રતને લહાવો લઈએ ! હે પ્રભુ! મારે મનગમતો મેળ-મિલાપ આજે થયો છે. ને આપના મળવાથી ભારે શ્રાવકત્રતરૂપી કલ્પવૃક્ષ ફળ્યું છે–શ્રાવકજીવન સાર્થક થયું છે.] દેશ કાળ શ્રદ્ધા કમીએ, ઉત્તર પારણે દાન દીએ; તેહમાં પણ નવિ અતિચરીએ રે. શ્રાવક-૨ વિનતિ કરી મુનિને લાવે, મુનિબેસણુ આસન ઠાવે; પડિલાભે પોતે ભાવે છે. શ્રાવક૩ દશ ડગલાં પૂઠે જાવે, મુનિદાને જે નવિ આવે, વ્રતધારી તે નવિ ખાવે રે. શ્રાવક૪ [દેશ-કાળ જોઈને, પિતાની સ્થિતિ–સમય વિચારીને, શ્રદ્ધાપૂર્વક વર્તવું. તપસ્યાના પારણે મુનિને દાન દેવું, ને અતિચાર દૂર કરવા. અતિચારેથી વ્રત મલિન થાય છે. આ વ્રતના પાંચ અતિચારે પ્રમાણે છેઃ ૧. સચિત્તનિધાન–નહિદેવાની બુદ્ધિથી વસ્તુ સચિત્ત પર મૂકવી. ૨. સચિત્તપિધાન–એ જ રીતે નહિ દેવાની બુદ્ધિથી સચિત્ત વડે ઢાંકવી. ૩. વ્યપદેશ– નહિ દેવાની બુદ્ધિથી પિતાની વસ્તુ પારકી કહેવી. ૪. મત્સર નામના અમર , કા ' ' કિત Jain Education International For Personal & Private Use Only www.jatetibar

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112