Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 106
________________ કીશ * '' ::: ' I'lliા ગાયે ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયે, વિરમુખે વ્રત ઉચ્ચરિયાં જેમ, નરનારી સમુદાયે; એ ચેવીસ અતિચાર પ્રમાણે, ગાથાએ ભાવ બનાયો રે. મહા૦ ૧ [ કવિ કહે છે કે મહાવીર જિનેશ્વરનું ગીત કર્યું, સ્તવન કર્યું. ભગવાન મહાવીર પાસે નર-નારીના સમુદાયે જે રીતે-જે ક્રમે વ્રત ઉચ્ચ ને ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણવ્યાં, એ રીતે મેં અહીં એકસો વીસ અતિચાર બતાવતાં, એકસે. વીસ ગાથાઓ રચી તે પ્રકારનો ભાવ ભર્યો છે, પૂજારચી છે. } વ્રતધારીને પૂજા વિધિ, ગણધર સૂત્ર ગૂંથાયે; ક *. - ::::::: Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112