Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 86
________________ - - નવમ સામાયિકવતે દશમી દર્પણપૂજા - - - - - - - - - -- (( *** ( , -ki દુહા દશમી દર્પણ પૂજન, ધરી જિન આગળ સાર; આતમ રૂપ નિહાળવા, કહું શિક્ષાવ્રત ચાર. [ કવિ કહે છેઃ જિનેશ્વર ભગવાનની આગળ દર્પણ ધરીને હું દશમી પૂજા કથું છું. પાંચ અણુવ્રત તે ત્રણ ગુણવત વિષે આગળ કહ્યું. હવે આત્મરૂપ નિહાળવા માટે ઉપયોગી ચાર શિક્ષાવતને કહું છું, એમાં પહેલા સામાયિક (બાર વ્રતમાં નવમું વ્રત) વ્રતની આ દશમી પૂજા છે.] : :: ) દાળ હે સુખકારી! આ સંસાર થકી જે મુજને ઉદ્ધરે; હે ઉપકારી! એ ઉપકાર તુમારે કદીય ન વિસરે. [હે સુખી કરનાર ભગવંત! આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરે છે, એ તમારે ઉપકાર, હે ઉપકારી, હું ભભવમાંય નહિ ભૂલું!] Jain Education International Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112