Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 84
________________ * ::: : - પુણ્ય ધન હારી ગયે–જેમ અનીતિપુર નગરમાં વ્યવહારીઓ રત્નચૂડ હારી ગયે તેમ. ] તિહાં ચાર ધુતારા વાણિયા, ભરે પેટ તે પાપે પ્રાણિયા હે; નેક રણવંટાનું વચન જો પાળિયું, તે રત્નચૂડે ધન વાળિયું જીહે. નેક. ૫ [અનીતિપુર નગર હતું. ત્યાં ચાર ધૂર્ત વણિકે રહેતા હતા, ધૂર્ત વાણિજ્ય કરતા હતા અને પાપથી પેટ ભરતા હતા. ત્યાં રત્નચૂડ નામને વેપારી આવ્યો. ચાર ધૂર્ત વણિકોએ એને ઠગે. આ વખતે રણવંટા નામની ગણિકાએ તેને માર્ગ બતાવ્ય; ને એ માર્ગને અનુસરી રત્નચૂડે પિતાનું ધન પાછું વાળ્યું.] તિમ અરિહાની આણ પાળશું, વ્રત લેઈને પાપ પખાળશું છે; નેક અતિચાર તે પાંચ નિવારણું, ગુરુશિક્ષા તે દિલમાં ધારશું છહે. નેક૦ ૬ [ જે રીતે આ રત્નચૂડે રણઘંટાની શીખ માની, ને ચાર ધૂર્ત વણિક પાસેથી પિતાનું ધન છેડાવ્યું, એમ અમે ચાર કષાયથી મુક્ત થવા અરિહંત ભગવાનના શાસનની આજ્ઞાને સ્વીકાર કરીશું; ને અમારાં પાપ પખાળી, પુણ્યધનને સંચિત કરીશું. આ વ્રતના પાંચ અતિચાર છે: ૧. કંદર્પકુચેષ્ટા–કામ ઉત્પન્ન થાય તેવી વાણી બોલવી, ચેષ્ટા કરવી. ૨. મૌખર્ય– વાચાળપણું, કારણ વગરનું ગમે તેમ બેલવું. ૩. ભેગાતિ પાક બનાવવા માનના - * * : * - 'BAA Jain Education International Gersonal & Private Use Only WWW.j.nicaar

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112