Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 51
________________ તૃતીય અદત્તાદાનવિરમણવતે ચોથી પુષ્પમાળી પૂજા , દુહા સુરત, જાઈ ને કેતકી, ગૂંથી ફૂલની માળ, ત્રિશલાનંદન પૂછએ, વરીએ શિવ-વરમાળા [પારિજાતક (સ્વર્ગનું ઝાડ ગણાય છે), જાઈ અને કેતકીનાં પુષ્પોની માળા ગૂંથી, ત્રિશલા-પુત્ર ભગવાન મહાવીરના કંઠમાં આરોપીને પૂજા કરીએ. પુપમાળની એ પૂજા દ્વારા આપણે પણ મેક્ષરૂપી વરમાળા વરીએ. ] ઢાળી પ્રભુકંઠે ઠવી ફૂલની માળા, શૂળથકી વ્રત ઉચ્ચરીએ રે; ચિત્ત ચેખે ચેરી નવિ કરીએ; નવિ કરીએ તે ભવજલ તરીએ રે, ચિત્ત ચોખે ચેરી નવિ કરીએ. [ પ્રભુમૂર્તિના કંઠમાં પુષ્પમાળા પહેરાવી પ્રભુસાખે ત્રીજું For Personal & Rate Use Only cation International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112