Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 74
________________ હું પણ તે દિન કેઈ ગતિ રે, કૈવલી જબ જિનરાજ; સાહિબ શાસન દેખી તાહરું રે, આવ્યા તુમ શિર લાજ. સાહિબ૦ પ [હે શ્રમણ ભગવાન! આપ કેવળી થઈ ને—જિનરાજ થઈ તે –વિચરતા હશેા, ત્યારે ન જાણે હું કઈ ગતિમાં હઈશ ! એ વખતે આપના લાભ લઈ શકયો નહિ, પણ આજે મનખાદેહ મળ્યા. છે, સુદેવ, સુગુરુ ને સુધવાળું તારું શાસન ભાળ્યું છે, ને તારા શરણે આવ્યા છું. હું પતિતાહારક દેવ! મારી લાજ રાખવી-મને તારવા-તે તારા હાથમાં છે. ] એ વ્રતથી શિવસુખ લહ્યું કે, જેમ મહાનંદ કુમાર; સાહિબ॰ શ્રી ‘શુભ વીર' જિનેશ્વરુ રે, અમને પણ આધાર. સાહિબ૦ ૬ [આ વ્રતના અવલંબનથી પૂર્વકાળમાં જેમ મહાનંદ કુમાર મેાક્ષસુખ પામ્યા, તેમ હું જિનેશ્વર ભગવાન ! અમને પણ આપનું જ અવલંબન છે—અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ રાણું મમ ! ] કાવ્ય પૂર્વ મુજબ મત્ર ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા ! Jain Education International For Personal & Private Use Only ૪ www.jaineli

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112