Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 60
________________ પરનારી હેતે શ્રાવકને, નવા વાડા નિરધારી; નારાયણ, ચેડા મહારાજે, કન્યાદાન નિવારી. મેરે પ્યારે [ચોથા વ્રતના ધારક શ્રાવક માટે પરનારીના સંસથી ખેંચવા બ્રહ્મચ રૂપી બાગની રક્ષા માટે નવ પ્રકારની વાડેા નક્કી કરી છે ૧. સ્ત્ર—નપુ”સકની વસ્તીમાં ન રહેવુ, ૨. રાગની કથા ન કરવી. ૩. સ્ત્રીના આસને ન બેસવું. ૪ અગાપાંગ ન નીરખવાં પ. ૬પતી જ્યાં આડશે સૂતાં હેાય ત્યાં ન સૂવુ ૬. પૂર્વરાગ કે પૂર્વે આચરેલી કામક્રીડા યાદ ન કરવી. ૭. અતિ સ્નિગ્ધ આહાર ન કરવા. ૮. અતિભાજન ન કરવું. ૯ શરીરને શણુગારવું નહિ. કૃષ્ણ મહારાજ ને ચેટક મહારાજે પેાતાની કન્યાઓનું પણ કન્યાદાન ન દેવાની પ્રતિજ્ઞા કરી હતી.] ભરતરાયને રાજભળાવી, રામ રહ્યા વનવાસે; ખરદૂષણુ નારી સવિકારી, દેખી ન પડયા પાસે. મેરે પ્યારે૦ ૩ [ શ્રી. રામ વનવાસે ગયા ને ભરતને .રાજ ભળાવ્યું. વનવાસમાં વિદ્યાધર ખરદૂષણ (ખરી રીતે ખર વિદ્યાધર)ની આ શૂર્પણખા વિકાર—હેતુથી અનેક પ્રકારનાં લાભામણાં રૂપ લઈ ને રામને લેાભાવવા આવી, પણ એકપત્નીવ્રતવાળા રામ મેાહપાશમાં પડયા નહિ. ] Jain Education International Forsonal & Private Use Only www.jaineliorar o

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112