Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 68
________________ તીર્થમાં કે તીર્થયાત્રામાં ખર્ચ કરવું. સાધુ, સાધ્વી, શ્રાવકને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ પણ તીર્થરૂપ છે, તેઓ માટે પણ નથી શકાય. અને આ રીતે વ્રતભંગથી પેદા થતું ભવને ભાર વધારનારું પાપ રેકાય તથા સાચા જિનસેવકની ખ્યાતિ મેળવાય–સગવડિયા સેવકની નહિ, પણ સાચા સેવકની. ધન શે ધનનું પ્રમાણ કરીને પરિગ્રહ-પરિમાણવ્રત પાળ્યું. ચિત્રાવલી જેવી દિવ્ય વસ્તુ મળતી હતી, તે પણ તેમણે વ્રતને ખાતર છોડી. (ચિત્રાવેલી એવી વસ્તુ છે કે એ જે પાત્રની નીચે મૂકીએ, તે ગમે તેટલું ખાલી કરો તોય ખાલી ન થાય.) આ માટે સંતોષમાં મોક્ષ છે, એમ સમજવું ને પ્રનું ધ્યાન ધરવું–એમની સમક્ષ સ્વીકારેલાં વ્રતોનું અડેલ રીતે પાલન કરવું. - - - - - - - - કાવ્ય પૂર્વ મુજબ મંત્ર છે હોં શ્રીં– પપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણય મતે વીરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. Jain Education International F ersonal & Private Use Only www.ja

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112