Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 54
________________ 2 ,. : :: : છે s ‘વિરુદ્ધ ગમન–કાયદાથા પ્રતિબંધિત વસ્તુને વેપાર કરવો, ૫. ફૂટ તેલ–બોટાં તોલમાપ ને ચેપડા રાખવાં. આ અતિચારેને જરૂર અતિચરવા અથત સર્વથા છોડી દેવા. ચોરી કરવાથી આ ભવ બગડે છે, પરભવ પણ વણસે છે. ચેરી કરનારને વધ, બંધનને યાવત મત પણ પ્રાપ્ત થાય છે.] કચેરીનું ધન ન ઠરે ઘરમાં, ચોર સદા ભૂખે મરીએ રે; ચિત્ત ચોરને કોઈ ધણી નવિ હવે, પાસે બેઠાં પણ ડરીએ રે ચિત્ત ૪ [ચેરીનું ધન(–દાણચોરી, કચેરી તથા અન્યાયથી પેદા છે કરેલું ધન ચેરીનું જ ગણાય) ઘરમાં રહેતું નથી; ચેરને સદા ડર લાગે છે; ને એના ધનનો ઉપયોગ લાંચ-રુશ્વત વગેરેમાં થાય છે. ચાર હમેશાં ભૂખે મરતો હોય છે. બીજા અર્થમાં, ચારને ચિંતા–ફિકર એટલી હોય છે કે, સુખે અન્ન ખાઈ શક્તિ નથી. ચેરને કઈ પિતાને કહેતું નથી, એવાની પાસે બેસતાં પણ ડરીએ–અર્થાત એવા ચોરને સંગ પણ ન કરીએ.] * પરધન લેતાં પ્રાણ જ લીધા, પંચેનિદ્રય હત્યા વરીએ રે; ચિત્ત વ્રત ધરતાં જગમાં જસઉજજવળ, સરલેકે જઈ અવતરીએ રે. ચિત્ત ૫ [ પારકાનું ધન લેવું એ પારકાના પ્રાણ લેવા બેરેબનું કામ છે. મેંઘી મહેનતની લક્ષ્મી ચાલી જતાં ઘણું એના આઘાતથી : - * કરો S Jain Education International ForPersonal & Private Use Only www.jainen

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112