Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 41
________________ દડકો વાસી, બોળો, વિદળ, નિશિભક્ષ હિંસા ટાળું રે, સવા વિશ્વાસ કરી જીવદયા, નિત્યે પાછું રે. આવો૩ [ અમે શ્રાવક છીએ. જીવહિંસાને સ્થૂલથી ત્યાગ કરીએ અને દુવિધ–ત્રિવિધને (છ કોટી અહિંસાના પાલનને) મન, વચન ને કાયાથી કરવું નહિ, અને કરાવવું નહિ, આ પાઠનું નિરંતર અનુસરણ કરીએ છીએ.] જીવ બે પ્રકારના છેઃ ત્રસ અને સ્થાવર ત્રસ જીવેની હિંસાને ત્યાગ કરવાનું વ્રત એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ બત. જીવહિંસાન–મોટી બાદર હિંસાને ત્યાગ કરીએ છીએ. - વાસી ભજન, બળે વિદળ અને રાતે જમવું એમાં હિંસા રહેલી છે, રાત રાંધેલું તે અનાજ વાસી કહેવાય. કાચા દહીં સાથે કઠોળ મળે તે વિદળ-દ્વિદળ. આ બધામાં છત્પત્તિ ઝડપથી થાય છે, એમ વિજ્ઞાન પણ માને છે. માટે તેને તજીએ. અમે ગૃહસ્થને 5 સવા વિધાની દયા નિત્ય પાળીશું. મુનિની દયા વીસ વિશ્વાની કહેવાય છે ને ગૃહસ્થની દયા સવા વિશ્વાની કહેવાય છે. મુનિ ત્રસ ને સ્થાવર બંને જીવોની હિંસા તજે છે, ત્યારે ગૃહસ્થ એકલા ત્રસને ત્યાગ કરી શકે છે. અહીં તેની અડધી દયા ઓછી થાય છે, એટલે વીસમાંથી દશ વસા રહે છે. મુનિ સદોષ કે નિર્દોષ કઈ જીવની હત્યા કરતા નથી, જ્યારે ગૃહસ્થ સદેષની હિંસા ત્યાગી શકતા નથી, એટલે એટલી એની દયાના ટકા ઓછા થયા. દશ વસાના અહીં પાંચ વસા રહ્યા. મુનિ સંકલ્પ તથા આરંભ–બંને હિંસાને ત્યાગ કરે છે, જ્યારે ગૃહસ્થ આરંભને ત્યાગ કરી For Personal & Privl Use Only ક spri This ' - Ed Son International www.jainelibrary.org -:: s :

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112