Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 48
________________ ITI " - go હ આપની પાસે ગૃહસ્થનાં બાર વ્રત અંગીકાર કર્યા. અને પૂલ મૃષાવાદવિરમણ વ્રત નામના બીજા વ્રતમાં પાંચ મેટાં જૂઠ ન બેલવાને નિયમ કર્યો. હું પણ શ્રાવક છું. ને તેઓના જેવી ભાવના રાખું છું. પાંચ મેટાં જૂઠમાં–૧. કન્યા સંબંધી ખોટું બોલવું તે કન્યાલિક ૨. ગૌલિકગાય-પશુ અંગે બેટું કહેવું; ૩. ભૂમ્પલિક-ભૂમિ સંબંધી જૂઠું બોલવું; ૪. પારકી થાપણ ઓળવવી ને પ. બેટી સાક્ષી પૂરવી આ પાંચને સમાવેશ છે.] બીજું વ્રત ધરી જૂઠન બોલું, પણ અતિચારે ડર્યો રે મેહન. વસુરાજા આસનસેં પડિયે, નરકાવાસ જ રેઃ મોહન૪ [બીજું વ્રત-સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત ધારણ કરીને હું જાણું તે નથી બેસતો, પણ તેની આંટીઘૂંટીમાં આવી જતા અતિચારથી ડરું છું. હું જાણું છું કે એવી રીતે ડાંગરને અર્થ કરવા જતાં વસુરાજા આસન પરથી પડ્યો ને મરીને નરકાવાસ ભેગવી રહ્યો.] માંસાહારી માતંગી લે, ભાનું પ્રશ્ન ધર્યો રે મેહન જૂઠા નર પગ ભૂમિ શોધન, જળ છંટકાવ કર્યો છે. મેહનત ૫ [માંસાહારી કરતાં મૃષાવાદી હલકે છે. તેમાં એક દષ્ટાંત F ersonal & Private Use Only www.jaih ત , ના કલાક - કર. ના કાકા નriા કાકા Jain Education International પw.jab

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112