Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 47
________________ છે 3 : છે. ન જ નામ કરમ નિર્જરણ હેતે, ભક્તકે ભાવ ભર્યો રે, મોહન ઉપદેશી શિવમંદિર પહોતા, સે બનાવ ઠર્યો છે. મેહના ૨ [કર્મ આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય. આમાં પહેલું, બીજું, એથું ને આઠમું ઘાતી છે, બાકીનાં ચાર અધાતી છે. આમાં ચોથું કર્મ નામકર્મ. આ કર્મ ચિતાર જેવું છે. જીવના અરૂપી ગુણને રોકવાને તેને સ્વભાવ છે. તીર્થકર નામકર્મ બાંધ્યું, તે કેવળજ્ઞાન થાય ત્યારે ઉદયમાં આવે છે ને તેને ખપાવવા ભગવાનને ઉપદેશ આપવો પડે છે; તે જ તે કર્મ ખલાસ થાય ને મુકિતમાં જઈ શકાય આમ આપે આપને કર્મની નિર્જરા કરવા ઉપદેશ આપે ને ભક્તોનાં હૃદય એ સાંભળી શુભ ભાવથી ભરાઈ ગયાં. એક પંથ ને દે કાજ સિદ્ધ થયાં આપ શિવમંદિરે પહોંચ્યા અને આ ભાવ પરિમલથી અમારા મન આપનાં બની ગયાં. કે અજબ બનાવ બન્યો !]. - આનંદાદિક દશ ન્યૂ બોલી, તુમ કને વ્રત ઉર્યો રે, મેહના પાંચ ટકાં જૂઠ ન બોલે, મેં બી આશ ભર્યો છે. મોહન. ૩ [આનંદ, કામદેવ આદિ દશા શ્રાવકેએ આ પ્રમાણે કહીને en International For Personal & Private Use Only કિ S www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112