Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ ॥ अथ न्यायविशारद-न्यायाचार्य-महोपाध्यायश्रीयशोविजयगणिप्रणीतः श्रीअस्पृशद्गतिवादः ॥ अस्पृशद्गतिमतीत्य शोभते, 'सिद्धयतो न हि म(ग)तिः सुमेधसाम् ॥ इत्यखण्डतमपण्डपण्डिताचारमण्डनमसावुपक्रमः ॥१॥ -અસ્પર્શોપનિષ સિદ્ધિ પામતા આત્માની ગતિ અસ્પૃશગતિ હોય તો જ એ શોભે છે, અન્યથા એ યુક્તિસંગત થતી નથી. એવા અત્યંત અખંડ એવા શબ્દાર્થને જાણનારા જે પંડિતો છે, તેમના આચારનું મંડન કરનાર એવો આ સુબુદ્ધિઓનો (શાસ્ત્રાનુસારી મતિવાળા એવા અમારો) ઉપક્રમ છે. અર્થાત્ શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ સિદ્ધ થાય ત્યારે મનુષ્યલોકથી એક જ સમયમાં સિદ્ધશિલાની ઉપર પહોંચી જાય છે. વચ્ચેના આકાશપ્રદેશોની સ્પર્શન કરતો નથી. શાસ્ત્રનો આ પદાર્થ અબાધ્ય છે. આ પદાર્થનું મંડન કરવા માટે અમારો આ ૨. હૃ-સિંધ્યતો |

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104