Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 55
________________ अस्पृशद्गतिवादः केवलिगम्यत्ववचनमपसिद्धान्तदोषग्रस्तं स्याद् इति चेत्, न, निरपेक्षाज्ञाग्राह्यत्वाभावेनात्र हेतुग्राह्यत्वाद्, अत एव ४४ -અસ્પર્શોપનિષદ્આ અર્થમાં ઘણું કહેવા જેવું હોવાથી આ અર્થ હેતુવાદમાં અંતર્ભૂત થાય છે, એવું તમે કહો છો. તો આ અર્થ કેવલીગમ્ય છે એવું જે પૂ. અભયદેવસૂરિ મહારાજે કહ્યું, એમાં અપસિદ્ધાન્તનો દોષ નહીં આવે ? એની સંગતિ તમે શી રીતે કરશો ? ઉત્તરપક્ષ :- અપસિદ્ધાન્તનો દોષ છે જ નહીં. કારણ કે આ અર્થ નિરપેક્ષ આજ્ઞાગ્રાહ્ય નથી, એ રીતે હેતુગ્રાહ્ય છે. આશય એ છે કે જે અર્થમાં કોઈ રીતે યુક્તિ લાગી જ ન શકે, જે એકાંતે આજ્ઞાગ્રાહ્ય હોય, એને નિરપેક્ષ આજ્ઞાગ્રાહ્ય કહેવાય. આ અર્થ તેવો નથી. માટે હેતુગ્રાહ્ય છે. જે અર્થ હેતુગ્રાહ્ય હોય એ પણ આજ્ઞાગ્રાહ્ય તો હોય જ. ફરક એટલો છે કે એ સાપેક્ષ આજ્ઞાગ્રાહ્ય હોય. હેતુવાદની પ્રજ્ઞાપનામાં અનેક યુક્તિઓનું નિરૂપણ કર્યા પછી પણ એમ કહેવાય

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104