Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 73
________________ अस्पृशद्गतिवादः પૃશતિપરિણામ તિ” | [પ્રજ્ઞાપનાત્રયો શપરિમपदगताजीवपरिणामभेदेषु "गइपरिणामेणं भंते" इत्यादि, द्विविधो गतिपरिणामः, तद्यथा, स्पृशद्गति-परिणामोऽस्पृशद्गतिपरिणामश्च । तत्र वस्त्वन्तरं स्पृशतो यो -અસ્પર્શોપનિષદુછે. તેના પરથી ગતિપરિણામના ભેદનો નિશ્ચય થઈ જ જાય છે. જેમ ગતિપરિણામમાં આવો ભેદ છે તેમ અન્ય ભેદ પણ સંભવે કે જે સર્વજ્ઞોની દૃષ્ટિમાં પૂર્ણપણે પ્રત્યક્ષ હોય, માટે આ રીતે અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવે છે. (પ્રજ્ઞાપના સૂત્રોના તેરમાં પરિણામપદમાં અજીવપરિણામના ભેદોનું નિરૂપણ છે. તેમાં ગૌતમસ્વામિએ પ્રભુ વરને પ્રશ્ન કર્યો છે કે તે ભગવંત ! ગતિપરિણામ કેટલા પ્રકારનો છે ? પ્રભુએ જવાબ આપ્યો છે કે હે ગૌતમ ! બે પ્રકારનો ગતિપરિણામ છે. એક સ્પેશદ્ગતિ પરિણામ અને બીજો અસ્પૃશદ્ગતિપરિણામ. આ સૂત્રની વૃત્તિમાં પૂ. મલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે કે બીજી વસ્તુનો સ્પર્શ કરતાં

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104