Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 76
________________ ६५ अस्पृशद्गतिवादः प्रदेशास्पर्शनावगुण्ठितायां सिद्ध्यतोऽस्पृशद्गतौ वैलक्षण्यं न्यायप्राप्तमेव, तत्र चाचिन्त्यशक्तिकत्वमेव निर्वाहबीजम्। -અસ્પર્શોપનિષ માનવું ઉચિત જ છે. આશય એ છે કે ઉપરોક્ત અસ્પૃશદ્ગતિમાં બીજી વસ્તુના અસ્પર્શની અપેક્ષાએ અસ્પૃશદ્ગતિ કહી છે. પોતાના ગતિમાર્ગમાં પ્રદેશોની સ્પર્શના તો થાય જ છે. અથવા તો તીવ્રમંદની અપેક્ષાએ વચ્ચેના ઘણા પ્રદેશો કે ઓછા પ્રદેશોનો સંયોગ થાય છે એવી જે વાત કરી. તેમાં ઓછા પ્રદેશોના સંયોગવાળી ગતિને અસ્પૃશદ્ગતિ કહી, એ પણ જે પ્રદેશોનો સંયોગ નથી થતો તે પ્રદેશોના અસ્પર્શની અપેક્ષાએ જ અસ્પૃશદ્ગતિ કહી છે. આ રીતે આ અસ્પૃશદ્ગતિ આપેક્ષિક છે. જ્યારે સિદ્ધિગમન સમયે જે અસ્પૃશદ્ગતિ થાય છે, એમાં તો વચ્ચેના કોઈ પ્રદેશોની સ્પર્શના થતી નથી. આમ સિદ્ધિગમનમાં વચ્ચેના સર્વ પ્રદેશોનો અસ્પર્શ છે. તેથી આ અસ્પૃશદગતિ આપેક્ષિક અસ્પૃશ-ગતિથી વિલક્ષણ જ છે અને તેની આ વિલક્ષણતામાં તેની અચિત્યશક્તિ જ નિર્વાહહેતુ

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104