Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 75
________________ ६४ अस्पृशद्गतिवादः संस्पर्शनमनुभवति तस्यास्पृशद्गतिपरिणाम इति भावः ॥ अन्ये तु व्याचक्षते, "स्पृशद्गतिपरिणामो नाम येन प्रयत्नविशेषात्क्षेत्रप्रदेशान्स्पृशन् गच्छति ॥ अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति" इति, तन्न बुद्ध्यामहे, नभसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात् ॥ बहुश्रुतेभ्यो वा परिभावनीयम् ॥" इति तवृत्तौ मलयगिरिपादाः I] તવેવમાપક્ષાશ્રુદ્રિત્યપેક્ષા સાન્તરીત –અસ્પર્શોપનિષપ્રયત્નવિશેષથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કરતો જાય છે, તે સ્પેશગતિપરિણામ છે અને જેનાથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ જાય છે, તે અસ્પૃશદ્ગતિ પરિણામ છે. - આ વ્યાખ્યા અમને સમજાતી નથી. કારણ કે આકાશ તો સર્વવ્યાપી છે. માટે તેના પ્રદેશનો સંસ્પર્શ કર્યા વિના ગતિ કરવી સંભવિત નથી. અથવા તો બહુશ્રુતો પાસેથી પ્રસ્તુત પદાર્થનું પરિભાવન કરવું). આ રીતે આપેક્ષિક અસ્પૃશગતિની અપેક્ષાએ સિદ્ધ થતા જીવની અસ્પૃશદ્ગતિ વિલક્ષણ છે, એમ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104