Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 54
________________ ४३ अस्पृशद्गतिवादः __नन्वेवं बहुवक्तव्यत्वेन हेतुवादप्रविष्टस्यार्थस्य –અસ્પર્શોપનિષ છમસ્થ પોતાની સીમિત શક્તિથી આ જાણી શકે તેમ નથી. માટે જિનાજ્ઞા પરની શ્રદ્ધાથી આ વાત સ્વીકારવી જોઈએ.” આ મુજબ પ્રજ્ઞાપના કરાય. એ વિષયમાં યુક્તિઓ ન લગાડાય. અને જે અર્થ યુક્તિગ્રાહ્ય પણ હોય, જેમકે વનસ્પતિની સજીવતા વગેરે. તો એ અર્થમાં યુક્તિઓ પણ સમજાવવી પડે. જેમ કે વનસ્પતિ સજીવ છે, કારણ કે તે યોગ્ય આહારથી વૃદ્ધિ પામે છે અને છેદન વગેરેથી પ્લાન થાય છે, મનુષ્ય શરીરની જેમ.” આવા અર્થમાં એમ ન કહેવાય કે “ભગવાને કહ્યું છે, એટલા માત્રથી જ માની લો કે વનસ્પતિ સજીવ છે.” કારણ કે આવું કહેતા પ્રવચનલાઘવ થાય અને શ્રોતાને અશ્રદ્ધા. મિથ્યાત્વગમન વગેરે અનર્થો પણ થાય. પૂર્વપક્ષ - તમે એક બાજુ સાંધો, એમાં બીજી બાજુથી છેડો ફાટી જાય છે.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104