Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 58
________________ ४७ अस्पृशद्गतिवादः પૂર્વપક્ષ :- ટીકાઓ વગેરેમાં ઘણીવાર “તત્ત્વ તો કેવળીઓ જાણે છે” આવા વચનો જોવા મળે છે. આવા વચનો વિપ્રતિપત્તિ સૂચક હોય છે, એવું જ જોવા મળે છે. એટલે કે વિવક્ષિત અર્થમાં પરસ્પર વિરુદ્ધ મતમતાંતરો છે, એવું એ વચનો સૂચન કરે છે. તે જ રીતે પૂ. અભયદેવસૂરિ મહારાજે પણ પપાતિકવૃત્તિમાં “અને આ અર્થ સૂક્ષ્મ છે' વગેરે જે કહ્યું છે (વગેરેથી કેવળીગમ્ય છે એ વચન સમજવું) એ પણ વિપ્રતિપત્તિસૂચક જ છે, એમ માની લો ને? વળી પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે કે “આમાં ઘણું કહેવા જેવું છે.” એ વચનનું પણ એ રીતે જ સમર્થન કરી શકાય, કે આમાં ઘણી વિપ્રતિપત્તિઓ છે. આ રીતે અસ્પૃશદ્ગતિનો અર્થ પરસ્પર વિરુદ્ધ મતમતાંતરોવાળો હોવાથી કેવળીગમ્ય છે, એમ સિદ્ધ થઈ જાય છે. પછી એમાં કોઈ પિંજણ કરવાનું રહેતું નથી. ઉત્તરપક્ષ :- આવી વાત તો તમારા વચન પર

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104