SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ अस्पृशद्गतिवादः પૂર્વપક્ષ :- ટીકાઓ વગેરેમાં ઘણીવાર “તત્ત્વ તો કેવળીઓ જાણે છે” આવા વચનો જોવા મળે છે. આવા વચનો વિપ્રતિપત્તિ સૂચક હોય છે, એવું જ જોવા મળે છે. એટલે કે વિવક્ષિત અર્થમાં પરસ્પર વિરુદ્ધ મતમતાંતરો છે, એવું એ વચનો સૂચન કરે છે. તે જ રીતે પૂ. અભયદેવસૂરિ મહારાજે પણ પપાતિકવૃત્તિમાં “અને આ અર્થ સૂક્ષ્મ છે' વગેરે જે કહ્યું છે (વગેરેથી કેવળીગમ્ય છે એ વચન સમજવું) એ પણ વિપ્રતિપત્તિસૂચક જ છે, એમ માની લો ને? વળી પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે કે “આમાં ઘણું કહેવા જેવું છે.” એ વચનનું પણ એ રીતે જ સમર્થન કરી શકાય, કે આમાં ઘણી વિપ્રતિપત્તિઓ છે. આ રીતે અસ્પૃશદ્ગતિનો અર્થ પરસ્પર વિરુદ્ધ મતમતાંતરોવાળો હોવાથી કેવળીગમ્ય છે, એમ સિદ્ધ થઈ જાય છે. પછી એમાં કોઈ પિંજણ કરવાનું રહેતું નથી. ઉત્તરપક્ષ :- આવી વાત તો તમારા વચન પર
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy