SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ अस्पृशद्गतिवादः रिति किमधिकबालचेष्टितक्षोदेन ॥ कश्चित्त्वत्यन्तप्रगल्भस्तावत्यैवावगाहनयाऽपि स्पृशन्तीं गतिमचिन्त्यशक्तिकत्वेन कल्पयति, प्रष्टारं प्रति –અસ્પર્શોપનિષદ્ – આંધળો વિશ્વાસ કરનારા મુગ્ધ લોકો હોય, તેમની પાસે જ શોભે. પણ જે તત્ત્વાનુસારિણી મતિના રસિક હોય, તાત્ત્વિક વચનો કહેવાના આગ્રહી હોય, એવી વિદ્વાનોની પર્ષદામાં ન શોભે. કારણ કે શાસ્ત્રોનું નિરીક્ષણ કરતાં અમને એવું જ જોવા મળે છે કે જ્યાં પહેલા બળવાન એવા ઘણા લોકોને સમ્મત અર્થથી વિરુદ્ધ એવા અનેક પ્રકારના અર્થો કહ્યા હોય, એટલે કે પરસ્પર વિરુદ્ધ એવા અનેક મત-મતાંતરો કહ્યા હોય, અને પછી એવું કહ્યું હોય કે “આ અર્થ કેવળીગમ્ય છે' તો જ એ કેવળીગમ્યતાનું વચન વિપ્રતિપત્તિનું સૂચક બને છે. અન્યથા એટલે કે પૂર્વે વિરુદ્ધ અર્થોનો ઉપન્યાસ ન કર્યો હોય તો કેવળીગમ્યતાનું પ્રતિપાદન વિપ્રતિપત્તિનું સૂચક ન બની શકે. અન્યથા “સૂક્ષ્મ જીવો આજ્ઞા ગ્રાહ્ય છે. તે જીવો ચક્ષુનો વિષય બનતા નથી.” ઈત્યાદિ વચનો પણ
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy