Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 29
________________ १८ अस्पृशद्गतिवादः अथेगभिप्राय एवात्र कथमुदञ्चेदिति चेत्, सोऽयमाशयितारं 'प्रत्येवानुयोगः शोभते, परमन्यत्रापि -અસ્પર્શોપનિષદ્ - કરવાનો છે. એટલે કે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના સિદ્ધ કરવાનો છે. માટે આવા આશયવાળી નૂતનવૃત્તિનું જ અમે ખંડન કરીએ છીએ. - પૂર્વપક્ષ :- અમે જે નૂતનવૃત્તિ બનાવી એ તમે જોઈ લો, એ સાચી કે ખોટી એ તમે કહી દો. એમાં આવો જ અભિપ્રાય છે, આ વ્યાખ્યાની પાછળ આવો જ આશય છે, એવું તમે શી રીતે કહી શકો ? આની પાછળ આવો જ આશય કેમ હોય ? ઉત્તરપક્ષ :- આ પ્રશ્ન તો આશયકર્તાને જ પૂછો એ શોભાસ્પદ છે. વળી આ આશય પણ તો જ સંભવે કે જો અન્યત્ર પણ પોતાના અવગાહની ભ્રાન્તિ હોય. એટલે કે જે સમયે સિદ્ધિગમન થાય એ સમયે મનુષ્યલોકથી સિદ્ધિક્ષેત્ર સુધીના પ્રદેશોની શ્રેણિમાં આત્મા રહેલો હોય છે, એવો ભ્રમ હોય. ૨. રઘ-પ્રત્યેગા !

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104