Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 32
________________ २१ अस्पृशद्गतिवादः तथा च बभाषे भाष्यकारः - "एगपएसं खेत्तं, सत्तपएसा य से फुसणा ।" इति ॥ नन्वेवं "यावत्सु जीवोऽवगाढस्तावत एव स्पृशति न तु ततोऽतिरिक्त -અસ્પર્શોપનિષદ્ પ્રદેશ જ્યાં અવગાહન કરીને રહ્યો હોય, તેની છ દિશામાં અનંતર રહેલા પ્રદેશોનો સ્પર્શ તેને થાય જ છે. ભાષ્યકારે પણ આ જ વાત કરી છે કે, એક પ્રદેશનું તેનું ક્ષેત્ર હોય છે અને સાત પ્રદેશમાં તેની સ્પર્શના થાય છે. એક તો પોતે જે પ્રદેશમાં અવગાહન કર્યું છે તેની સ્પર્શના અને બીજા છ દિશાના છે પ્રદેશોની સ્પર્શના. ચાર દિશાના ચાર તથા ઉપર અને નીચે એમ છ દિશાના પ્રદેશોની તદ્દન લગોલગ હોય, તેને એ પ્રદેશોની સ્પર્શના તો થવાની જ છે. જો એ પ્રદેશોની સ્પર્શના ન માનો તો વચ્ચે અંતર માનવું પડે અને અંતર હોય તો એ પાર્શ્વવર્તી પ્રદેશ જ ન કહેવાય. માટે જે પાર્શ્વવર્તી પ્રદેશો છે, તેની સ્પર્શના અવશ્ય માનવી જ પડે. પૂર્વપક્ષ :- અરે, પણ આ રીતે તો વાદિવેતાલા શ્રી શાંતિસૂરિએ જે કહ્યું કે, “જેટલા પ્રદેશોમાં જીવ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104