SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ २१ अस्पृशद्गतिवादः तथा च बभाषे भाष्यकारः - "एगपएसं खेत्तं, सत्तपएसा य से फुसणा ।" इति ॥ नन्वेवं "यावत्सु जीवोऽवगाढस्तावत एव स्पृशति न तु ततोऽतिरिक्त -અસ્પર્શોપનિષદ્ પ્રદેશ જ્યાં અવગાહન કરીને રહ્યો હોય, તેની છ દિશામાં અનંતર રહેલા પ્રદેશોનો સ્પર્શ તેને થાય જ છે. ભાષ્યકારે પણ આ જ વાત કરી છે કે, એક પ્રદેશનું તેનું ક્ષેત્ર હોય છે અને સાત પ્રદેશમાં તેની સ્પર્શના થાય છે. એક તો પોતે જે પ્રદેશમાં અવગાહન કર્યું છે તેની સ્પર્શના અને બીજા છ દિશાના છે પ્રદેશોની સ્પર્શના. ચાર દિશાના ચાર તથા ઉપર અને નીચે એમ છ દિશાના પ્રદેશોની તદ્દન લગોલગ હોય, તેને એ પ્રદેશોની સ્પર્શના તો થવાની જ છે. જો એ પ્રદેશોની સ્પર્શના ન માનો તો વચ્ચે અંતર માનવું પડે અને અંતર હોય તો એ પાર્શ્વવર્તી પ્રદેશ જ ન કહેવાય. માટે જે પાર્શ્વવર્તી પ્રદેશો છે, તેની સ્પર્શના અવશ્ય માનવી જ પડે. પૂર્વપક્ષ :- અરે, પણ આ રીતે તો વાદિવેતાલા શ્રી શાંતિસૂરિએ જે કહ્યું કે, “જેટલા પ્રદેશોમાં જીવ
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy