SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २२ अस्पृशद्गतिवादः मेकमपि प्रदेशम्", इति वादिवेतालोक्तिरसङ्गता स्यात्, स्पर्शनायामवगाहनातः षड्दिक्प्रदेशाधिक्यस्यावश्यकत्वादिति 'अजामपनयतः क्रमेलकागम'न्यायापात इति चेत्, सत्यम्, अत्रावगाहनावच्छिन्नस्पर्शनायामेवाति –અસ્પર્શોપનિષદ્ર રહેલો હોય, તેટલા જ પ્રદેશોનો સ્પર્શ કરે છે. તેનાથી વધુ એક પણ પ્રદેશનો સ્પર્શ કરતો નથી.” આ વચન અસંગત થઈ જશે. કારણ કે પોતે જેટલા પ્રદેશોમાં અવગાહન કર્યું છે, તેમાં છ દિશાના પ્રદેશો ઉમેરીએ, એટલા પ્રદેશોની સ્પર્શના માનવી આવશ્યક છે. જ્યારે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ તો “માત્ર અવગાહનાના પ્રદેશોની જ સ્પર્શના થાય છે, એ સિવાયના એક પણ પ્રદેશની નહીં એમ ચોખ્ખું કહે છે. બોલો, બકરી કાઢતાં ઊંટ પેઠું - એવો ઘાટ તમારો ઘડાયો છે કે નહીં ? ઉત્તરપક્ષ :- સાચી વાત છે, કારણ કે અહીં અતિરિક્તપ્રદેશનો સંબંધ થતો નથી આવું જે ૨. સ્વ-fધણા |
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy