Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 42
________________ अस्पृशद्गतिवादः वनीयं सुधीभि: । “यत्र च सर्वोर्ध्वं गच्छन्नृजुश्रेण्या यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावतः प्रदेशानूर्ध्वमप्यवगाहमानो विवक्षितसमयाच्चान्यत् समयान्तरमस्पृशन् गच्छति । उक्तं च चूर्णौ जत्तिए जीवोऽवगाढो इत्यादि" मलयगिरिकृतकर्मग्रन्थटीकायाम् । तथा "साकारोपयोगोपयुक्त ऊर्ध्वं गच्छन्नृजुश्रेण्या यावत्स्वाઅસ્પર્શોપનિષદ્ ३१ આવો પ્રયાસ કરીને તે મહાપુરુષોના વચનની ઉચિત સંગતિ કરતા હોય, તો તે પણ અમને માન્ય જ છે. પણ અભિપ્રાયનો વિવેક કર્યા વિના માત્ર શબ્દો પકડીને બેસી રહેવું સારું નથી. જુઓ, અન્ય શાસ્ત્રોમાં શું કહ્યું છે - શ્રી મલયગિરિસૂરિ મહારાજે કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે - અને જ્યાં સૌથી ઉપર ઋજુશ્રેણિથી જતાં અહીં જેટલા આકાશપ્રદેશોનું અવગાહન કર્યું હતું, એટલા જ પ્રદેશોમાં ઉપર પણ અવગાહન કરે છે અને વિવક્ષિત સમયથી અન્ય બીજા સમયનો સ્પર્શ કરતો નથી. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે જેટલામાં જીવે અવગાહન કર્યું હોય, ઈત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104