________________
अस्पृशद्गतिवादः
वनीयं सुधीभि: । “यत्र च सर्वोर्ध्वं गच्छन्नृजुश्रेण्या यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावतः प्रदेशानूर्ध्वमप्यवगाहमानो विवक्षितसमयाच्चान्यत् समयान्तरमस्पृशन् गच्छति । उक्तं च चूर्णौ जत्तिए जीवोऽवगाढो इत्यादि" मलयगिरिकृतकर्मग्रन्थटीकायाम् । तथा "साकारोपयोगोपयुक्त ऊर्ध्वं गच्छन्नृजुश्रेण्या यावत्स्वाઅસ્પર્શોપનિષદ્
३१
આવો પ્રયાસ કરીને તે મહાપુરુષોના વચનની ઉચિત સંગતિ કરતા હોય, તો તે પણ અમને માન્ય જ છે. પણ અભિપ્રાયનો વિવેક કર્યા વિના માત્ર શબ્દો પકડીને બેસી રહેવું સારું નથી. જુઓ, અન્ય શાસ્ત્રોમાં શું કહ્યું છે
-
શ્રી મલયગિરિસૂરિ મહારાજે કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે - અને જ્યાં સૌથી ઉપર ઋજુશ્રેણિથી જતાં અહીં જેટલા આકાશપ્રદેશોનું અવગાહન કર્યું હતું, એટલા જ પ્રદેશોમાં ઉપર પણ અવગાહન કરે છે અને વિવક્ષિત સમયથી અન્ય બીજા સમયનો સ્પર્શ કરતો નથી. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે જેટલામાં જીવે અવગાહન કર્યું હોય, ઈત્યાદિ.