Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 30
________________ अस्पृशद्गतिवादः स्वावगाहभ्रान्त्यैवायं सम्भाव्यते सा चाऽयुक्ता > दण्डप्रसङ्गाद् अस्पृशत्ताव्याघाताच्च । पार्श्ववर्त्तिप्रदेशा १९ -અસ્પર્શોપનિષદ્અને આ ભ્રમ તો અનુચિત છે. કારણ કે એવું માનીએ તો પૂર્વે કહ્યું તેમ દંડ માનવાની આપત્તિ આવશે અને અસ્પૃશત્તાનો વ્યાઘાત થશે. વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નથી થતી એવા આગમવચનનો બાધ થશે. પૂર્વપક્ષ :- અરે, અમે કેટલી વાર તો કહ્યું. અસ્પૃશત્તા વચ્ચેના પ્રદેશોની અપેક્ષાએ નહીં પણ આજુ-બાજુના પ્રદેશોની અપેક્ષાએ છે. માટે અસ્પૃશત્ત્વના બાધનો પ્રશ્ન આવતો જ નથી. ઉત્તરપક્ષ :- ભલા માણસ, આ રીતે તો સ્પૃશતિ પણ અસ્પૃશતિ બની જશે. જે ક્રમશઃ એક પછી એક પ્રદેશને સ્પર્શ કરતો જતો હોય, તે પણ આસ-પાસના પ્રદેશોને સ્પર્શ કરીને જતો હોય, એવું સંભવતું નથી. જે કોઈ પણ સ્પર્શતી ગતિ હશે, તેમાં ય પોતાની શ્રેણિના પ્રદેશોનો જ સ્પર્શ થશે, બીજા-આસપાસના પ્રદેશોનો નહીં. એટલે

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104