SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ १८ अस्पृशद्गतिवादः अथेगभिप्राय एवात्र कथमुदञ्चेदिति चेत्, सोऽयमाशयितारं 'प्रत्येवानुयोगः शोभते, परमन्यत्रापि -અસ્પર્શોપનિષદ્ - કરવાનો છે. એટલે કે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના સિદ્ધ કરવાનો છે. માટે આવા આશયવાળી નૂતનવૃત્તિનું જ અમે ખંડન કરીએ છીએ. - પૂર્વપક્ષ :- અમે જે નૂતનવૃત્તિ બનાવી એ તમે જોઈ લો, એ સાચી કે ખોટી એ તમે કહી દો. એમાં આવો જ અભિપ્રાય છે, આ વ્યાખ્યાની પાછળ આવો જ આશય છે, એવું તમે શી રીતે કહી શકો ? આની પાછળ આવો જ આશય કેમ હોય ? ઉત્તરપક્ષ :- આ પ્રશ્ન તો આશયકર્તાને જ પૂછો એ શોભાસ્પદ છે. વળી આ આશય પણ તો જ સંભવે કે જો અન્યત્ર પણ પોતાના અવગાહની ભ્રાન્તિ હોય. એટલે કે જે સમયે સિદ્ધિગમન થાય એ સમયે મનુષ્યલોકથી સિદ્ધિક્ષેત્ર સુધીના પ્રદેશોની શ્રેણિમાં આત્મા રહેલો હોય છે, એવો ભ્રમ હોય. ૨. રઘ-પ્રત્યેગા !
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy