Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 21
________________ अस्पृशद्गतिवादः ऽप्यस्पृशत्ताव्याघातः, आन्तरालिकप्रदेशास्पर्शनेनैवास्पृशत्ताविवक्षणात् । तदिदमुक्तं वादिवेतालेन श्रीमता –અસ્પર્શોપનિષદ્ પ્રદેશોને સ્પર્શ કરવાથી પણ અસ્પૃશત્વનો વ્યાઘાત થઈ જાય છે. અર્થાત્ જો સિદ્ધિગમન વખતે પ્રદેશાન્તરનો સ્પર્શ થતો જ નથી એમ માનો તો લોકાગ્રભાગના પ્રદેશનો પણ સ્પર્શ નહીં થાય, કારણ કે અહીં જે પ્રદેશોમાં જીવ રહેલો હતો, તેની અપેક્ષાએ લોકાગ્રગત પ્રદેશ પણ પ્રદેશાંતર જ છે. હવે જો તમારે પ્રદેશાંતરની સ્પર્શના ન જ માનવી હોય, તો સિદ્ધિગમન જ નહીં માની શકાય. શૈલેષીકરણ બાદ જીવ ત્યાં જ રહી જશે. અન્યથા તો પ્રદેશાન્તરનો સ્પર્શ થઈ જાય. બોલો, છે ને તમારું અપૂર્વ શાસ્ત્રસર્જન ? ઉત્તરપક્ષ - ના, કારણ કે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નથી થતી, આ રીતે જ અસ્પૃશત્વની વિવેક્ષા છે. એટલે કે “પ્રદેશાન્તરનો સ્પર્શ નહીં કરે' આવી જે વાત છે એનો એ જ અર્થ સમજવાનો

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104