Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 20
________________ अस्पृशद्गतिवादः भ्रमविषस्य परमं भेषजमुत्पश्यामः । तावतामेव हि प्रदेशानामूर्ध्वमवगाहनयाऽऽन्तरालिकप्रदेशास्पर्शनस्य स्पष्टमुपपत्तेः । न च सिद्धिक्षेत्रावच्छिन्नप्रदेशस्पर्शनेना –અસ્પર્શોપનિષદપરમ ઔષધ છે, એવું અમને લાગે છે. કારણ કે તેટલા જ પ્રદેશોમાં ઉપર અવગાહન કરશે, એના પરથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ નહીં કરે એ સ્પષ્ટપણે ઘટે છે. આશય એ છે કે જ્યારે બીજા સમયનો સ્પર્શ નથી થતો. એક જ સમયમાં લોકાગ્રભાગે પહોંચી જાય છે. અને અહીં જેટલા આકાશપ્રદેશોમાં અવગાઢ હતો, એટલા જ આકાશપ્રદેશોનું ઉપર અવગાહન કરે છે. એના પરથી સિદ્ધ થઈ જાય છે કે આમાં દંડકરણાદિ કોઈ પ્રક્રિયા ઘટતી નથી અને વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જીવ અસ્પૃશદ્ગતિથી સિદ્ધિગમન કરે છે. પૂર્વપક્ષ :- પ્રદેશાન્તરની અસ્પર્શનાને સિદ્ધ કરવા તમે મથામણ કરી રહ્યા છો. પણ એવું સિદ્ધ થવું શક્ય જ નથી. કારણ કે સિદ્ધિક્ષેત્રમાં રહેલા

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104