Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 18
________________ अस्पृशद्गतिवादः सिज्झइ त्ति" प्रज्ञापना( पद ३६)सूत्रस्थले "अविग्रहेण विग्रहस्याभावोऽविग्रहस्तेन, एकेन समयेनास्पृशन् समयान्तरप्रदेशान्तरास्पर्शनेनेत्यर्थः । ऋजुश्रेणिं च प्रतिपन्नः, एतदुक्तं भवति- यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावत एव प्रदेशानूज़ ऋजुश्रेण्यावगाहमानो विवक्षिताच्चसमयादन्यत्सम –અસ્પર્શોપનિષદ્ર સૂત્ર-૩૪૯) આ સૂત્રની વૃત્તિમાં પૂ. મલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે – વિગ્રહ = વળાંકનો અભાવ તે અવિગ્રહ તેનાથી, એક સમયથી સ્પર્શના નહીં કરતો = બીજા સમયને તથા બીજા પ્રદેશને સ્પર્શ કર્યા વિના એવો અર્થ છે. તથા જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે એવો. અહીં એ સમજવાનું છે કે જીવ અહીં જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય એટલા જ આકાશ-પ્રદેશોને ઉપર ઋજુશ્રેણિથી અવગાહન કરીને અને વિવક્ષિત સમયથી બીજા સમયનો સ્પર્શ કર્યા વિના જઈને...

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104