Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 26
________________ अस्पृशद्गतिवादः હસ્તેવ—અસ્પૃશદ્રતિનિતિ વોડર્થ ?, “વાવણ –અસ્પર્શોપનિષ છે. ૭પો વિશેષાવશ્યક ભાષ્યમાં આ મુજબ ગાથા જોવા મળે છે - नामाइतियं दव्वट्ठियस्स भावो य पज्जवणयस्स । संगहववहारा पढमगस्स सेसा य इयरस्स ॥७५॥ આ ગાથાની ટીકામાં પણ આ રીતે વ્યાખ્યાભેદ છે – નીવાર્યસિદ્ધસેનામતનેદ ઋગુસૂત્ર) પર્યાયાસ્તિकेऽन्तर्भावो दर्शितः, सिद्धान्ताभिप्रायेण तु सङ्ग्रहव्यवहारवद् ऋजुसूत्रस्यापि द्रव्यास्तिक एवान्तर्भावो દ્રષ્ટ: I સિદ્ધસેનસૂરિજીના મતથી અહીં ઋજુસૂત્રનો પર્યાયાસ્તિક નયમાં અંતર્ભાવ બતાવ્યો છે. સિદ્ધાન્તના અભિપ્રાયથી તો સંગ્રહ-વ્યવહારની જેમ ઋજુસૂત્રનો પણ દ્રવ્યાસ્તિકનયમાં જ અંતર્ભાવ સમજવો. આ રીતે અહીં પણ વિવક્ષાભેદથી વ્યાખ્યાભેદ છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. પૂર્વપક્ષ:- અરે, આ રીતે તો અસ્પૃશદ્ગતિનો

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104