________________
अस्पृशद्गतिवादः सिज्झइ त्ति" प्रज्ञापना( पद ३६)सूत्रस्थले "अविग्रहेण विग्रहस्याभावोऽविग्रहस्तेन, एकेन समयेनास्पृशन् समयान्तरप्रदेशान्तरास्पर्शनेनेत्यर्थः । ऋजुश्रेणिं च प्रतिपन्नः, एतदुक्तं भवति- यावत्स्वाकाशप्रदेशेष्विहावगाढस्तावत एव प्रदेशानूज़ ऋजुश्रेण्यावगाहमानो विवक्षिताच्चसमयादन्यत्सम
–અસ્પર્શોપનિષદ્ર સૂત્ર-૩૪૯)
આ સૂત્રની વૃત્તિમાં પૂ. મલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે – વિગ્રહ = વળાંકનો અભાવ તે અવિગ્રહ તેનાથી, એક સમયથી સ્પર્શના નહીં કરતો = બીજા સમયને તથા બીજા પ્રદેશને સ્પર્શ કર્યા વિના એવો અર્થ છે. તથા જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે એવો. અહીં એ સમજવાનું છે કે જીવ અહીં જેટલા આકાશપ્રદેશોમાં રહેલો હોય એટલા જ આકાશ-પ્રદેશોને ઉપર ઋજુશ્રેણિથી અવગાહન કરીને અને વિવક્ષિત સમયથી બીજા સમયનો સ્પર્શ કર્યા વિના જઈને...