Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 15
________________ < | अस्पृशद्गतिवादः प्रदेशस्पर्शपूर्वकत्वनियमोपगमे समयबाहुल्यापत्त्या समयान्तरास्पर्शनोक्तिव्याघातः । तन्नियमानुपगमे चैकहेलयैवाखिलान्तरालिकप्रदेशास्पर्शनेनैव सिद्धिक्षेत्रावगाहनोपपत्तावस्मदभिमताभ्युपगमप्रसङ्गः । न चैक —–અસ્પર્શોપનિષદ્ગ પૂર્વપક્ષ :- ભલે ને થતાં, શું વાંધો છે? ઉત્તરપક્ષ :- વાંધો એ જ કે સૂત્રમાં એવું પણ કહ્યું છે કે સિદ્ધિગમન માત્ર એક જ સમયમાં થઈ જાય છે. એ ગમનક્રિયામાં સમયાન્તર = બીજા સમયનો સ્પર્શ થતો નથી. તમારી કલ્પનાનુસારે તો અસંખ્ય સમયની સ્પર્શના થઈ જશે. માટે શાસ્ત્રવચનનો વ્યાઘાત થશે. પૂર્વપક્ષ :- ઠીક છે. તો નીચે નીચેના પ્રદેશોને સ્પર્શીને જ ઉપર ઉપરના પ્રદેશનો સ્પર્શ કરી શકાય, એવો નિયમ અમે નહીં માનીએ. ઉત્તરપક્ષ :- શાબાશ, એ નિયમ ન માનો તો એક સાથે જ વચ્ચેના સર્વ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ સિદ્ધિક્ષેત્રનું અવગાહન ઘટી શકે છે. તેથી અમને જે અભિમત છે, એ માની લેવાની તમને આપત્તિ આવશે. એટલે કે તમારે અસ્પૃશગતિ જ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104