SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ < | अस्पृशद्गतिवादः प्रदेशस्पर्शपूर्वकत्वनियमोपगमे समयबाहुल्यापत्त्या समयान्तरास्पर्शनोक्तिव्याघातः । तन्नियमानुपगमे चैकहेलयैवाखिलान्तरालिकप्रदेशास्पर्शनेनैव सिद्धिक्षेत्रावगाहनोपपत्तावस्मदभिमताभ्युपगमप्रसङ्गः । न चैक —–અસ્પર્શોપનિષદ્ગ પૂર્વપક્ષ :- ભલે ને થતાં, શું વાંધો છે? ઉત્તરપક્ષ :- વાંધો એ જ કે સૂત્રમાં એવું પણ કહ્યું છે કે સિદ્ધિગમન માત્ર એક જ સમયમાં થઈ જાય છે. એ ગમનક્રિયામાં સમયાન્તર = બીજા સમયનો સ્પર્શ થતો નથી. તમારી કલ્પનાનુસારે તો અસંખ્ય સમયની સ્પર્શના થઈ જશે. માટે શાસ્ત્રવચનનો વ્યાઘાત થશે. પૂર્વપક્ષ :- ઠીક છે. તો નીચે નીચેના પ્રદેશોને સ્પર્શીને જ ઉપર ઉપરના પ્રદેશનો સ્પર્શ કરી શકાય, એવો નિયમ અમે નહીં માનીએ. ઉત્તરપક્ષ :- શાબાશ, એ નિયમ ન માનો તો એક સાથે જ વચ્ચેના સર્વ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ સિદ્ધિક્ષેત્રનું અવગાહન ઘટી શકે છે. તેથી અમને જે અભિમત છે, એ માની લેવાની તમને આપત્તિ આવશે. એટલે કે તમારે અસ્પૃશગતિ જ
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy