Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧/૮ દર્શન સુવિનાભાવિત્વથી દર્શનના - જિનોક્ત ભાવ શ્રદ્ધારૂપcથી, તે જ દર્શન વિનયપણાથી અર્થ વડે દર્શન વિનય કહ્યો. -x-x
વળી કઈ રીતે અર્થયુક્તને શીખે? તે કહે છે - • સૂત્ર - ૬
ગર દ્વારા અનુશાસિત થતાં વિષ્ટ કોપ ન કરે, તે પંડિત સામાને રાધે, સબ સાથે સંસર્ગ, હાસ્ય અને કીડાનો પણ ત્યાગ કરે.
• વિવેચન - ૯
અર્થ,ક્તને શીખવતા કોઈકને ખલનાદિમાં ગુરુ વડે કઠોર ઉક્તિ વડે પણ શીખવાડાય. તો તે કોપ ન પામે, ત્યારે શું કરવું? તે કહે છે - તે શિષ્ય કઠોર ભાષણને પણ સહન કરવારૂપ ક્ષાંતિ રાખે. પાંsi - અર્થાત તત્ત્વાનુગા બુદ્ધિ જન્મી છે જેને તે પંડિત. તથા સુદ્ર- અથતુ બાળ કે શીલહીન કે પાર્થસ્થાદિ સાથે સંસર્ગ, હાસ્ય અને અંતાક્ષરી કે પ્રહેલિકા દાનાદિ જનિતા કીડાન પરિહરે. કેમકે તે લોકાગમ વિરુદ્ધ છે.
ફરી અન્ય રીતે વિનયને કહે છે - • સુણ - ૧૦.
શિષ વેરામાં આવી કોઈ ચાંડલિક આકર્મ ન કરે, બકવાસ ન કરે, અધ્યયન કાલે રાયન કરે, પછી એકાકી દશાન કરે.
• વિવેચન - ૧૦
ચંડ - ક્રોધ, તેનાથી અમૃત ભાષણ તે ચાંડાલિક અથવા ચંડપણાથી યુક્ત તે ચાંડાલ. તે અતિ ફુરત્વથી ચાંડાલ જાતિમાં થનાર હોવાથી ચાંડાલિક કર્મ જાણવું. ૪અલીક – અન્યથાત્વ વિધાન આદિથી અસત્ય. આમ - ગુર વચન, - બહુ – અપરિમિત માલ-જાલ રૂ૫, સ્ત્રી આદિ કથા વડે અભિવ્યાતપણાથી ન બોલે. કેમકે વધારે બોલવાથી ધ્યાન, અધ્યયન, ક્ષિતિ, વાતક્ષોભ આદિ સંભવે છે. તો શું કરે? તે કહે છે. પહેલી પોરિસ આદિ અધ્યયન અવસર રૂપ કાળ, તેમાં અધ્યયન કરે ત્યાર પછી ધ્યાન - ચિંતન કરે. કઈ રીતે ? ભાવથી રાગ-દ્વેષાદિ સાહિત્ય રહિત અને દ્રવ્યથી વિવિક્ત શય્યાદિમાં રહે. અહીં ચાંડાલિક કરણાદિના અનુત્થાનમાં અધીત અર્થનું સ્થિરીકરણ કરેલ થાય છે. અહીં ત્રણ પાદ વડે સાક્ષાત્ વાગુ ગુમિ કહેલી છે. અને “ધ્યાન કરે” વડે મનોસુમિ કહી છે. આ પાટોત્તર બંને વ્યાખ્યાન વડે કાયમુર્તિ કહેલ છે. આ ચાઅિ અંતર્ગત જ છે. x-x
આ રીતે અકૃત્યનો નિષેધ અને કૃત્યવિધિનો ઉપદેશ કર્યો છે. કદાચિત આના કરતા વિપરિત થાય તો શું કરવું જોઈએ?
• સશ • ૧૧
આવેશથી કદાચ કોઈ હિષ યાલિક વ્યવહાર કરી પણ લે તો તેને કદી ન પાવે, કર્યો હોય તો કર્યો અને ન ક્ય હોય તો “ન કયો હ,
Jain
chternational
For Private & Personal Use Only
www.jainelibrary.org