Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 186
________________ ૧૫ ૪/૧૨૬, ૧૨૭ પણ. માત્ર વચન અને કાયાથી નહીં. પ્રસ્વેષ ન કરે. અહીં શું કહેવા માંગે છે? કઠોર સંથારા આદિના સ્પશદિમાં આપણે હણાઈએ છીએ કે ઉપતાપિત થઈએ છીએ, એ પ્રમાણે ન વિચારે કે ન તેવું બોલે કે ન તેનો પરિહાર કરે. તથા મંદio મંદ એટલે હિતાહિતવિવેકી છતાં પણ જનને બીજી તરફ લઈ જાય છે, સ્પર્શ - પૂર્વવત શબ્દાદિ, ઘણું લોભાવે છે. વિમોહ ઉપજાવે છે તેથી બહુ લાભનીય. આના વડે અતિ આક્ષેપકત્વ જણાવ્યું. તેવા પ્રકારે ઘણાં જ લોભનીય છતાં પણ મૃદુ સ્પર્શ, મધુર રસ આદિમાં ચિત્ત ન પરોવે. • • અથવા સંકલ્પ રૂપ જ મન છે. તેથી મનમાં સંકલ્પ પણ ન ધરાણ કરે. તો પછી તેની પ્રવૃત્તિની તો વાત જ કયાં છે? અથવા મંદ-બુદ્ધિત્વથી કે મંદ ગમનત્વથી મંદા - સ્ત્રીઓ, તે જ સ્પર્શપ્રધાનત્વથી સ્પશે. તેથી મંદ પશે. ઘણાં કામીઓ લોભનીય - ગૃદ્ધિજનક છે, તેને બહુ લોભનીયો કહે છે. તેવા પ્રકારના બહુલોભનીયોમાં મન પણ ન કરે. અહીં સ્ત્રીઓના જ બહુતર અપાય હેતુત્વથી અહીં કહે છે. તેથી કહે છે - સ્પર્શેન્દ્રિયમાં પ્રસક્ત, બલવંત, મદથી ઉત્કટ, હાથણીમાં રક્ત થઈને મહાવતો વડે બંધાય છે. આ પ્રમાણે પૂર્વ સૂત્ર વડે દ્વેષનો પરિહાર કહ્યો છે, આના વડે રાગનો પણ પરિહાર કહ્યો. તે કઈ રીતે થાય, તે કહે છે-નિવારણ કરે, કોનું? ક્રોધ- અપીતિલક્ષણને દૂર કરે, કોને? અહંકારરૂપ માનને. માયા ... બીજાને છેતરવાની બુદ્ધિ રૂપ, ન કરે. અભિવંગ સ્વભાવ લોભનો ત્યાગ કરે. તથા ક્રોધ અને માનના હેષરૂપણાથી, માયા અને લોભના સાગરૂપત્નથી તેનો નિગ્રહ જ. તેનો પરિવાર છે, તેમ વિચારવું. અથવા સ્પર્શ પરિહારને જણાવતા ચોથું વ્રત કર્યું. સૂત્રથી - - મહાપ્રસાદરૂપ અબ્રાનો વિરોધ કરેલ છે. તેના અભિધાનથી હિંસાદિનો નિરોધ પણ કહ્યો જ છે. આના વડે અર્થથી મૂળગુણ અભિધાન અને ક્રોધાદિ ન કરવાના ઉપદેશથી ઉત્તરગુણ કહ્યા. - - - જે આટલી ચાત્રિશુદ્ધિ કહી, તે સમ્યકત્વ વિશુદ્ધિને છોડીને નથી, તે અર્થને માટે આ કહે છે - • સૂત્ર • ૧૨૮ - જે સંસ્કારહીન છે, તુચ્છ અને પરાવાદી છે, રાગ અને દ્વેષમાં ફસાયેલા છે, વાસનાઓના દાસ છે, તેઓ ધમીરહિત છે, એમ જાણીને તેની દુર્ગા કરતો શરીરભેદની અંતિમ ક્ષણ સુધી ગુણની કાંક્ષા કરે. • તેમ હું કહું છું. • વિવેચન - ૧૨૮ - જે કોઈ તાત્વિક શુદ્ધિવાળા નથી, પરંતુ ઉપચરિત વૃત્તિવાળા છે. અથવા સંસ્કૃત આગમ પ્રરૂપકત્વથી સંસ્કૃત છે. તેઓ પોતાના આગમમાં નિરન્વય છેદ બતાવીને ફરી તેના વડે જ નિર્વાહને જોતાં પરમાર્થથી અન્વયી દ્રવ્ય રૂપ જ સંતાનનાં ઉપકલ્પના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226