Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાંદ્રમાસને જે વિશ્લેષ થાય છે, અહીંયા તે વિશ્લેષ કરવાથી સૌર અને ચાંદ્ર બને માસના પરિમાણનું અંતર આવી જાય છે, જેમકે (૩૦) ૨૯+= = =૫૯૪ ઓગણસાઠ ઘડી અને એક ઘડીને એકત્રીસો એક ભાગ થાય છે, આને જ ઉપચારથી વિશ્લેષ કહેવામાં આવે છે, અને ત્રીસથી ગણવામાં આવે તો (૫૯ત્યુ) +૩૦=૧૭૭૦૪૬ સાઠ ઘડિથી વહેંચાયેલ આટલા અહોરાત્ર થાય છે. તેથી આ રીતે તેનું સ્વરૂપ થાય છે, ર૯-૩૦+ આટલા અધિક માસના દિવસે હોય છે, આનાથી એ ફલિત થાય છે કે-ત્રીસમાસ જેટલા કાળનું અધિકમાસવાળું સંવત્સર અભિવતિ નામથી કહેવાય છે, બીજે કહ્યું પણ છે–
__ सहिए अइयाए हवह य अहिमासगो जुगद्धमि ।
बाबीसे पच्चसए हवइ य बीओ जुगद्धंमि ।।१।। આ ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે–પૂર્વોક્ત પ્રમાણવાળા એક યુગમાં સાઠ પર્વ અર્થાત્ પક્ષના વીત્યા પછી એટલે કે યુગના અર્ધભાગમાં એક અધિક માસ આવે છે બીજે અધિક માસ એકસો બાવીસ પર્વ વીત્યા પછી અર્થાત્ યુગના અંતમાં થાય છે, આ રીતે યુગની મધ્યમાં ત્રીજા સંવત્સરમાં અધિક માસ આવે છે. અથવા પાંચમા સંવત્સરમાં આ રીતે બે અભિવતિ સંવત્સર એક યુગમાં થાય છે. આ રીતે અભિવર્ધિત સંવત્સરની ઉપપત્તિ સમજી લેવી.
હવે એક યુગમાં સર્વ સંખ્યાથી જેટલા પ થાય છે તે બતાવવા માટે પ્રતિ વર્ષની પર્વ સંખ્યા બતાવવા કહે છે. (ત પઢમક્ષ જંતરમ સંવત ૨૩વીf Tદવા goryત્તા) એ એક યુગમાં પહેલા ચાંદ્ર વર્ષના ચોવીસપર્વો હોય છે, અહીંયાં આ રીતે સમજવાનું છે. બાર માસનું એક ચાંદ્ર સંવત્સર થાય છે, એક માસમાં અમાસ અને પુનમ આ રીતે બે પર્વો આવે છે. તેથી એક ચાંદ્ર સંવત્સરમાં બધા મળીને ૨૪ ચોવીસ પ થાય છે. આ પ્રત્યક્ષથીજ જણાય છે. આ રીતે બીજા ચાંદ્ર સંવત્સરના પણ ચોવીસ પ થાય છે. અભિવર્ધિત સંવત્સરમાં તેરમાસ આવે છે. એટલે અભિવર્ધિત સંવત્સરમાં છવ્વીસ પ થાય છે. એ જ પ્રમાણે ચેથા ચાંદ્ર સંવત્સરના ચોવીસ પ થાય છે. કારણ કે તેના પણ બાર મારા હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પ હોય છે. કારણ કે તે પણ તેર માસવાળું છે, મૂળમાં કહ્યું પણ છે– દોરવણ चंदसंवच्छरस्स चउवीसं पव्वा पण्णत्ता, तच्चस्प णं अभिवडढियस्स संबच्छरस्स छब्बीसं पला पणत्ता, चउत्थसणं चंदसंवच्छरस्स चउवीसं पव्वा पण्णत्ता, पंचमस्स णं अभि
સંવરજીપ્ત છગ્રીલં પડ્યા પછાત્તા) બીજા ચંદ્ર સંવત્સરના ચોવીસ પ કહેલ છે, ત્રીજા અભિવર્ધિત સ વત્સરના છવ્વીસ પર્વ કહ્યા છે, ચેથા ચંદ્ર સંવત્સરના ચોવીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦
Go To INDEX