Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ३ सुधर्मास्वामिनः चम्पानगर्या समवसरणम् ३९ क्रोधदावानल - मानमहागिरि - मायापिशाची - लोभमहानगर - विषयावलीविषवल्लीकुगुरुतस्करकर्म प्रकृतिवृक्षाली - मिध्यात्वमहान्धकारचतुर्गतिदीर्घाध्वतृष्णामहासरिदास्रवजल - कुश्रद्धाप्रवाह कुत्सितप्ररूपणा - तरङ्ग - कुशीलतटे-न्द्रियगण मकर-संयोगवियोगकण्टक नरकनिगोद महावर्त्ताभिमुख वह नानाविधदुःखपरम्परासंक्लेश संत्रस्तानां प्राणिनां निरुपद्रवमचलमरुजमव्याबाधम पुनरावृत्तिकं सुरक्षास्थानं ददातीति भावः । अत्र - 'अभयदयेन, - चक्षुर्दयेन, - मार्गदयेन, - शरणदयेन' इत्येतत्पदचतुष्टस्यायमभिप्राय:
-
यथा कोsपिकारुणिकः पुरुषोऽनेकविधश्वापदादिकीर्णे महारण्ये तस्कर निकसे, द्वेष रूपी व्याघ्र से क्रोध रूपी दावानल से मानरूपी महागिरि से, मायारूपी महापिशाची से, लोभ रूपी महा अजगर से, विषयावली रूपी विषवल्ली से, कुगुरु रूपी तस्कर से कर्मप्रवृत्ति रूपी वृक्ष पंक्ति से, मिध्यात्व रूपी महाअन्धकार से चतुर्गति रूपी विकट लम्बे मार्ग से, तृष्णा रूपी महानदी से आस्रव रूपी जल से त्रस्त कुश्रद्धा रूपी प्रवाह से कुत्सित प्ररूपणातरङ्गो से कुशील रूपी तटसे इन्द्रियगण रूपी मकर से संयोग वियोगरूपी कंटकों से नरक एवं निगोद रूपी महा आवर्ती में परिभ्रमण जन्य अनेक विधदुःख परम्परा के संल्केशों से हो रहे हैं। उन्हें इस संसार कान्तारके दुःखों से छुडाकर निरूपद्रव, अचल, अरुज, अव्याबाध एवं अपुनरावृत्तिक सिद्धिनाम का सुरक्षित स्थान देने वाले यदि कोई हैं तो वे एक भगवान् ही हैं। इसीलिये वे "शरणदय" कहलाये हैं | अभयदय चक्षु देय मार्गदय तथा शरणदय इन चार पदों का यह अभिप्राय हैं कि- जिस (सिंह) थी, द्वेषश्यी वाघथी, डोधइपी हावानसथी, भानइयी भडा पर्वतथी, भाया३यी મહાપિશાચીથી, લાભરૂપી મહા અજગરથી વિષયાવલીરૂપી વિષેની વેલથી, કુગુરુ (ખરાખ शु३) ३पी थारथी, उर्मनी प्रवृत्तिइपी आडनी यांतीथी, मिथ्यात्व ( मिथ्यायालु') ३यी ઘોર અન્ધારાથી, ચતુતિરૂપી વિકટ લાંબા રસ્તાથી, તૃષ્ણારૂપી મહા નદીથી, આશ્રવ (કર્મીનું આત્મામાં દાખલ થવું તે) રૂપી પાણીથી, મુશ્રદ્ધારૂપી પ્રવાહથી, કુત્સિત પ્રરૂપણારૂપી મોજાથી, કુશીલરૂપી કિનારાથી, ઈન્દ્રિયાના સમૂહરૂપી મગરથી, સયાગ વિયોગ રૂપી કાંટાઓથી ત અને નિગેદરૂપી મહા આવર્તા (ચકરી અથવા પાણીની ભમરી) માં પરિભ્રમણથી ઉત્પન્ન અનેકવિધ દુ:ખની પર'પરાના સક્લેશાથી ત્રસ્ત થઈ રહ્યા છે. તેમને આ સંસાર કાન્તાર (નિર્જન જંગલ)ના દુઃખોથી મુકત કરાવીને નિરુપદ્રવ, અચલ, અજ, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિક—સિધ્ધિનામનુ સુરક્ષિત સ્થાન આપનાર જો કોઈ છે તે તે એક ભગવાન્ જ છે. એટલા માટે તેઓ ‘શરણાય’ કહેવામાં આવ્યા છે. અભયદય, ચક્ષુ ય માર્ગીય તથા શરદય આ ચાર પદ્મના એ અર્થ છે કે જેવી રીતે કોઇ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧