Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
_ ज्ञाताधर्म कथाङ्गसूत्रे दएणं' चक्षुदयेन पश्यतीति चक्षुः, हेयोपादेयवस्तुविभागकारित्वेन चक्षुरिव चक्षुः= श्रुतज्ञानं तस्य दयोदायकश्चक्षुर्दयस्तेन । 'मग्गदएणं' मार्गदयेन-मृग्यते-अन्विष्यते स्वाभीष्टस्थानमनेनेतिमार्गः निश्चयव्यवहारलक्षण: शिवपुरपथस्तस्य दयेन । 'सरणदएणं' शरणदयेन-शरणं-संसारदुःखसन्तप्तप्राणिगणस्य रक्षास्थानं तत्त्वतो निर्वाणपदं दयतइति शरणदयस्तेन, संसारकान्तारे परिभ्रमतां रागपञ्चानन-द्वेषव्याघ्र
चक्षुर्दय-"पश्यतीतिचक्षुः” इस व्युत्पत्ति के अनुसार यहाँ चक्षु शब्द का अर्थ श्रुतज्ञान है क्योंकि वही हेय और उपादेय वस्तुका विभाग. कारी माना गया है। -
इस चक्षु की प्राप्ति भव्यजीवों को प्रभु से ही होती है-अतः वे चक्षुर्दय है। मग्गदय-मार्गदय-"मृग्यते स्वाभीष्टस्थान-अनेन इति मार्गः" इस व्युत्पत्ति के अनुसार मार्ग का अर्थ-मोक्षपुर का रास्ता होता है। क्यों कि मार्ग से ही पथिक अपने अभीष्ट स्थान की खोज करते हैं। यह रास्ता निश्चय और व्यवहारकी अपेक्षा दो तरह का कहा हुआ है। मोक्षरूप अभीष्ट-स्थानकी प्राप्ति करानेवाले इस मार्ग की प्राप्ति मोक्षा भिलाषीजनों को प्रभु के उपदेश से ही हुई है । अतः उन्हें "मार्गदय" सूत्रकारने प्रकट किया है। शरणदय- सांसारिक दुःखों से सन्तप्त हुए प्राणियों के लिये रक्षा का जो सर्वोत्तम स्थान है उसका नाम शरण है। ऐसा स्थान-केवल एक मोक्ष ही है। इस पद के प्रदाता प्रभु हैं अत: वे शरणदय है । यह संसार एक भयंकर कान्तार है। इसमें परिभ्रमण करनेवाले प्राणी रागरूपी पंचानन (सिंह)
यक्षुद्दय-'पश्यतीतिचक्षुः' मा व्युत्पत्ति भुम मडी या शहन। मथ શ્રુતજ્ઞાન છે. કેમકે તેજ હેય ઉપાદેય (અસ્વીકાર કરવા ગ્ય અને સ્વીકાર કરવા
વ્ય) પદાર્થને વિષ્કત કરનાર માનવામાં આવ્યું છે. ભગવાને આ ચક્ષુની પ્રાપ્તિ प्रमुथी ४ थाय छे, मेटमा भाटे तेसो यक्षुद्दय छे. भाइय-भाग ४य-"मृग्यते
अन्विष्यते स्वाभीष्टस्थानं अनेन इति मार्गः” At व्युत्पत्ति भु भागने मथ મોક્ષપુરને માર્ગ એ પ્રમાણે થાય છે. કેમકે માર્ગથી જ મુસાફર પિતાના ઈચ્છિત સ્થાનની શોધ કરે છે. આ માર્ગ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે જાતને બતાવવામાં આવ્યું છે. મેક્ષરૂપ ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિ મેક્ષાભિલાષીઓને પ્રભુના ઉપદેશથી જ થઈ છે. એટલા માટે તેમને “માર્ગદય” સૂત્રકારે કહ્યા છે.
શરણદય જગતના દુઃખોથી સત્તત થયેલ પ્રાણીઓને માટે રક્ષણનું જે સૌથી સારૂ સ્થાન છે, તેનું નામ શરણું છે. એવું સ્થાન ફકત એક મેક્ષ જ છે. આ (મોક્ષ) પદને આપનારા પ્રભુ જ છે, એટલા માટે તેઓ શરણાય છે. આ સંસાર એક ભયંકર ‘કાન્તાર' (અટવી) છે. આમાં વિચરનારા પ્રાણીઓ રાગરૂપી પંચાનન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧